SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યશબ્દો અને ગુણાબ્દને વાચાર્ય ૨૩ શબ્દનો પ્રયોગ થયો છે. જાતિ સર્વસવંગત હોય તે પણ માટીની ગાયમાં સમવાય સંબંધથી ગેત્વજતિ રહેતી નથી એ અમે કહ્યું છે. તેથી આમ બતાવ્યા પ્રમાણે ગાય, અશ્વ, વગેરે શબ્દોને વાગ્યાથ તઠાન છે એ પુરવાર થયું. જે પદોના અર્થોમાં સામાન્ય ન સંભવતું હોય તે પદો કેવળ વ્યકિતનું અભિધાન કરે છે, જેમકે “આકાશ” વગેરે પદે. તે જ રીતે, જે પદોને સ્વભાવ સંજ્ઞા ( = વિશેષનામ ) હોવાપણું છે તે “ડિત્ય” વગેરે પદોને અભિધેય સામાન્ય ચૂન્ય હોઈ તેમને વાગ્યાથે વ્યક્તિ છે. એટલે જ તેમને દ્રવ્યશબ્દો કહેવામાં આવે છે. 150, પુનઃ +રિવતાનેમેરિા | वाच्यं तत्रापि सामान्यमतीव ग्राहिंकास्तु ते ॥ न हि डित्थत्वसामान्यं दृश्यते गगनत्ववत् । कल्पनायास्तु नो भूमिः काचिदस्ति विपश्चिताम् ॥ 150. જેમાં એક વ્યકિતમાં ( દા. ત. આકાશમાં અનેક ભેદો કલ્પી તે ભેદમાં સામાન્ય માને છે અને ત્યાં પણ સામાન્યને વાચ્ય કહે છે તેઓ વધુ પડતું ગ્રહણ કરે છે. જેમ આકાશવ સામાન્ય દેખાતું નથી તેમ ડિસ્થત્વ સામાન્ય પણ દેખાતું નથી. અહીં બુદ્ધિમાનોને કલ્પના કરવા માટે કેઈ આધાર જ નથી. 151. गुणशब्दास्तु केचित् स्वजात्यवच्छिन्नं गुणमभिधाय तावत्येव विरमन्ति; केचिद् गुणमभिधाय द्रव्यमाक्षिपन्ति, तत्सामानाधिकरण्यप्रयोगदर्शनात् । · गुणैकनियतास्तावद् गन्धरूपरसादयः । गन्धत्वादिव्यवच्छिन्नगन्धादिगुणवाचिनः ॥ तेषां न द्रव्यपर्यन्ता वृत्तिः कचन दृश्यते । न गन्धः पद्म इत्यस्ति सामानाधिकरण्यधीः । न ह्येवं केचन वक्तारो भवन्ति 'चन्दनं गन्धः' 'आनं रसः' इति । गुणं शुक्लादिशब्दास्तु कथयन्तस्तदाश्रयं । द्रव्यमप्याक्षिपन्त्येव शुक्लोऽशुरिति दर्शनात् ।। 151. કેટલાક ગુણશબ્દો સ્વજાતિવિશિષ્ટ ગુણનું અભિધાન કરીને તેટલામાં જ અટકી જાય છે; જ્યારે કેટલાક ગુણશબ્દો ગુણનું અભિધાન કરી દ્રવ્યને પણ આક્ષેપ કરે છે કારણ કે તે ગુણશબ્દને દ્રવ્યશબ્દ સાથે સામાનાધિકરણ્યને પ્રયોગ દેખાય છે. જે ગુણશબ્દ ગુણનું ભિધાન કરીને અટકી જ જાય છે તે ગુણશબ્દ છે “ગંધ”, “રૂપ”, “રસ', વગેરે. તેઓ ગધવ વગેરે સામાન્યથી વિશિષ્ટ ગબ્ધ આદિ ગુણોના વાચક છે. તેઓને વ્યાપાર દ્રવ્ય સધી માંય દેખાતો નથી. ગંધ પદ્મ છે એવી સામાનાધિકરણયની બુદ્ધિ થતી નથી. વકતાઓ એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy