SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના કર્તાની સ્મૃતિ અશક્ય છે એ મીમાંસક મત अधीयमाने दृष्टेऽस्मिँस्तदा संशेरते जनाः । किमेष रचयेद् वेदमुत वाऽन्यकृतं पठेत् ? ।। यत्कृतं वा पठेदेष तस्मिन्नपि हि संशयः । भङ्गया चेदमनादित्वमुन्मीलदिव दृश्यते ।। असत्यादिप्रमाणे च कतृताऽनुभवं प्रति । स्मृतिः प्रबन्धसिद्धाऽपि स्पृशत्यन्धपरम्पराम् ।। योगिभिर्ग्रहणं कर्तुरित्येतदपि दुर्यचम् । कर्तृता हृदि दुर्बोधा कथं गृह्येत तैरपि ? ।। योगिभिः सा गृहीतेति वयमेतत्न मन्महे । अमन्वानाश्च गच्छेम विस्रब्धास्तत्पथं कथम् ॥ वेदात् कर्बवबोधे तु स्पष्टमन्योन्यसंश्रयम् । ततो वेदप्रमाणत्वं वेदात् कर्तुश्च निश्चयः ।। 8. મીમાંસક – વેદના કર્તાનું સ્મરણ કરાતું નથી તેમ જ તેનું સ્મરણ કરવું શક્ય પણ નથી, કારણ કે સ્મૃતિ થાય છે ત્યારે તેના મૂળમાં જેની સ્મૃતિ હોય તેને અનુભવ રહેલો હોય છે અને અહીં તો મૂળમાંય કર્તાને અનુભવ કેઈને થયો નથી. કિર્તાને અનુભવ કોઈનેય નથી થય] કારણ કે સર્ગને આદિ જ નથી, અથવા સગને આદિ હોય તો પણ તેનો કર્તા અશરીરી હાઈ દશનોગ્ય નથી. વેદનો ર્તા સશરીરી છે એ પક્ષમાં તે સિશરીરી] કેઈક પુરુષ તે વખતે સિગની શરૂઆતમાં હોવા છતાં વેદને કરતે (=રીતે) દેખાતો નથી. તે [સશરીર ] પુરુષને વેદનું અધ્યયન કરતા દેખવા છતાં તે વખતે સિગની શરૂઅાતમાં લેકે તેની બાબતમાં શંકા સેવે છે કે શું એ વેદની રચના કરે છે કે પછી અન્ય રચેલા વેદનું પઠન કરે છે ? જેણે રચેલા વેદનું આ પઠન કરે છે તેની બાબતમાં પણ સંશય થાય છે [ કે તેણે પણ પોતે વેદ રો હશે કે બીજાએ રચેલાનું તેણે પઠન જ કર્યું હશે. અને આ રીતે તે વેદનું અનાદિવ જાણે સ્ફટ થતું દેખાય છે. કતૃતાને અનુભવરૂપ આદિ પ્રમાણ ના હોય તે, સ્મૃતિ ભલેને વંશપરંપરાથી ચાલી આવતી હોય તે પણ અંધપરંપરા (જેમાં એક અંધ બીજા અંધને દોરે છે) જેવી જ છે. વેદના કર્તાનું ગ્રહણ યોગીઓ કરે છે એમ કહેવું પણ કઠિન છે કારણ કે જે તાને મનથી જાણવી મુશ્કેલ છે તેને તેઓ પણ કેવી રીતે ગ્રહણ કરી શકે ? વેદની કત્તા યોગીઓએ નાગલી છે એ મતને અમે મીમાંસક માનતા નથી. એને ન માનનારા અને વિશ્વાસપૂર્વક નૈયાયિકના માગે કેવી રીતે જઈશકીએ ? વેદમાંથી વેદકતાનું જ્ઞાન થાય છે એમ જે કહે તે અ ન્યાશ્રયદેવ સ્પષ્ટ છે. વેદના કર્તાને કારણે વેદ પ્રમાણે છે અને વેદમાંથી કર્તાનો નિશ્ચય થાય છે; [અથાત વેદ પ્રમાણ છે કારણ કે તેને કેતા (આપ્ત પુરુષ) છે. (આપ્તપુરુષ) વેદને કર્તા છે કારણ કે પ્રમાણભૂત વેદ કહે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy