SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વ્યક્તિ વાચાર્યું છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન વળી, “ગો’ શબ્દપ્રયોગ નિયામક વિનાને, પિતાની ઇચ્છા મુજબ વક્તાથી કરાતો નથી. એટલે એ શબ્દપ્રયોગનું નિયામક શું છે એ વિચારવું જોઈએ. [ગશબ્દપ્રયોગ અમુક જ વ્યકિતઓમાં ( વ્યકિતઓમાં જ) થાય છે અન્ય વ્યકિતઓમાં ( અશ્વ આદિ વ્યકિતઓમાં) થતો નથી, તેનું કંઈક નિયામક હોવું જોઈએ. નિયામક વિના પિતાની ઇચ્છા મુજબ વતા શબ્દપ્રવેગ કરતો નથી. એટલે શબ્દપ્રયોગનું નિયામક શું છે એ વિચારવું જોઈએ] 125. રોમેત્ર નિયામમિત વેત, બાયુમન ! સાધુ શુધ્ધ, વિજુ તોत्वमवगतमनवगतं वेति वक्तुमर्हसि । नानवगतम् , अतिप्रसङ्गात् । अवगतं चेत्, कुतस्तदવાછામઃ ? રાજાન્યતો વા ? નાન્યત:, પ્રમાનિત્તરાન્નિધાનાત શરદ્વાજેત, तर्हि शब्दः प्रथमतरं गोत्वे वर्तितुमर्हति, 'नागृहीतविशेषणा विशिष्टे बुद्धिः' इति ચાથાત .. 125. વ્યક્તિવાચ્યવાદી–ગોત્વ જ નિયામક છે. | મીમાંસક–હે આયુષ્મન ! તમે બરાબર સમજે છે પરંતુ જ્ઞાત ગે– નિયામક છે કે અજ્ઞાત ગોત્વ એ તમારે કહેવું જોઈએ. અજ્ઞાત ગવને નિયામક માનતાં અતિપ્રસંગદેશની આપત્તિ આવે. જ્ઞાત ગોત્વ જે નિયામક હોય તો પ્રશ્ન થાય કે તે ત્વને આપણે જાણીએ છીએ શેનાથી ? શબ્દથી કે અન્યથી ? અન્યથી જાણતા નથી, કારણ કે અન્ય પ્રમાણેની ત્યાં ઉપસ્થિતિ નથી જે શબ્દથી ગેને જાણીએ છીએ એમ કહે તો શબ્દ સૌપ્રથમ ગોત્વમાં પ્રજાવા યોગ્ય છે એમ સ્વીકારવું પડે, કારણ કે ‘વિશેષણનું ગ્રહણ કર્યા વિના બુદ્ધિ વિશિષ્ટમાં પ્રવર્તતી નથી' એવો નિયમ છે 126. નનુ કાર્તિ વિશેષ ન ત ચ વિધ્યન વહત નોરાદ્ધઃ | न शक्नोति वक्तुम् , अतिभारप्रसङ्गात् । न च व्यक्त्यवगती गतिरन्याऽस्ति यत इयन्तं शब्दे भारमारोपयेम । न हि वयं व्यक्तिप्रतीति भवन्तीमपहनुमहे, नापि भवन्ती जातिप्रतीतिमपहनुमहे, उभयप्रतीतेः प्रत्यात्मवेदनीयत्वात् । उभयत्र चाभिधात्री शक्तिरतिभारा शब्दस्य, अन्यतरप्रतीत्या चान्यतरप्रतीतिसिद्धेः । तत्र गोशब्दः किं जातौ वर्तमानः व्यक्तिमाहोखिद् व्यक्तौ वर्तमानो जातिमाक्षिपत्विति विचारणायां जातेर्विशेषणत्वात् पूर्यतरं प्रतिपत्तिरिति सैव शब्दार्थों भवितुमर्हति । तस्यां च शब्दादवगतायां तत एव व्यक्त्यवगमः सेत्स्यतीति नोभयत्र शाब्दो व्यापारः । 126. વ્યકિતવાર્થવાદી- ગોશબ્દ ગોત્વજાતિનું વિશેષણરૂપે અને વ્યક્તિનું વિશેષ્યરૂપે અભિધાન કરે છે : ' મીમાંસક – ગોશબ્દ ( એ રીતે બેનું) અભિધાન કરવા સમર્થ નથી કારણ કે તેથી તેના ઉપર વધુ પડતો બેજ લાદવાની આપત્તિ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy