SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિ વ્યકિતમાં સમવાય સંબંધથી રહે છે 86. જેમ કુવા, આમળું વગેરે જ્ઞાનમાં ભિન્ન ભાસે છે તેમ સામાન્ય વ્યક્તિથી ભિન્નપણે ભાસ નથી થતે એમ જે કહેવામાં આવ્યું તેના ઉત્તરમાં ત્યાં અમે પ્રતીતિભેદ દર્શાવે છે. વ્યક્તિ જે દેશમાં હોય તે દેશથી ભિન્ન દેશમાં સામાન્યનું ગ્રહણ થતું ન હોવાથી તેમ જ વ્યક્તિનું અપ્રહણ હતાં સામાન્યનું જ્ઞાન ન થતું હોવાથી [સામાન્ય વ્યક્તિથી ભિન્ન નથી] એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં ત્યાં અમે જણાવ્યું છે કે તે પરિસ્થિતિનું કારણ જાતિ વ્યક્તિમાં સમવાયસંબંધથી આશ્રિત છે એ છે અને નહિ કે જાતિનું અસત્ત્વ માં જાતિ સમવાયસંબંધથી રહેતી હે ઈ વ્યક્તિ જે દેશમાં હોય તેનાથી જુદા દેશમાં જાતિનું ગ્રહણ થતું નથી કે વ્યકિતનું અગ્રહણ હોતાં સામાન્યનું ગ્રહણ થતું નથી. જુદાં દેશમાં જાતિનું ગ્રહણ ન થવાનું કે વ્યક્તિનું અગ્રહણ હેતાં સામાન્યનું અગ્રહણ થવાનું કારણ એ નથી કે વ્યકિતથી ભિન્ન જતિનું અસ્તિત્વ નથી. 87. यदप्युक्तं वृत्त्यनुपपत्तेरिति तत्राप्युच्यते - प्रतिपिण्डं कात्न्येनैव जातिवर्तते इति । पिण्डान्तरे तदुपलम्भो न स्यादिति चेत् किं कुर्मः ? कमुपलभामहे ? पिण्डान्तरेऽपि तदुपलम्भोऽस्त्येव । कथं च भवन्तमेनं निहनुमहे ? एकदेशास्तु जातेन सन्त्येव यैरस्या वर्तनं ब्रूमः । क्वेदमन्यत्र दृष्टं चेद् अहो निपुणता तव । दृष्टान्तं याचसे यस्त्वं प्रत्यक्षेऽप्यनुमानवत् ॥ किंनामधेयैषा वृत्तिरिति चेद् न नामधेयम् अस्या जानीमः, पिण्डसमवेता जातिरित्येतावदेव प्रचक्ष्महे । . વ્યક્તિમાં જાતિનું રહેવું ઘટતું નથી, એટલે જાતિ નથી એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં પણ અમે કહીએ છીએ કે પ્રત્યેક વ્યકિતમાં જાતિ સંપૂર્ણ પણે રહે છે “જો એમ હોય તો અન્ય વ્યકિતમાં જાતિનું જ્ઞાન ન થાય” એવી આપત્તિ જો તમે આપશો તે અમે જણાવીશું કે [અન્ય વ્યકિતમાં પણ જાતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તે એમાં અમે શું " કરીએ ?- એિના સિવાય બીજા કેતુ જ્ઞાન કરીએ ? અન્ય વ્યકિતમાં પણ જાતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે જ. ઉત્પન્ન થતા જાતિના પ્રત્યક્ષનો પ્રતિષેધ અમે કેમ કરીએ ? એકદેશે (=અંશે, અવયવો તે જતિને છે જ નહિ કે જેમના દ્વારા જાતિ વ્યકિતમાં રહે છે એમ અમે કહીએ. આવું બીજે ક્યાં છે એમ જે તમે પૂછતા હે તો અમે જણાવીશું કે અહો ! તમારી નિપુણતા કે તમે પ્રત્યક્ષમાં પણ અનુમાનની જેમ દષ્ટાંત માગો છે. જો તમે પૂછશે. તિનું વ્યકતમાં જ રહેવું કયા નામે ઓળખાય છે તે અમે ઉત્તર આપીશુ કે અમે નામ જાણતા નથી; જાતિ વ્યકિતમાં સમેત છે એટલું જ અમે કહીએ છીએ. 88. નવયુતાસક્રયઃ સવશ્વઃ સમવાય તે જ વિપ્રતિવેધવ નિરસ્ત: न शक्यते निरसितुम् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy