SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १७४. અપવાદો પસંહાર . . 74. एवं च बाह्यवस्तुसंस्पर्शशून्येष्वपि विकल्पेषु समुल्लसितेषु . 'बाह्योऽर्थो मया प्रतिपन्न:' 'तत्र चाहं प्रवृत्तः' ‘स च मया प्राप्तः' इत्यभिमानो भवति लौकिकानाम् । न त्वयमर्थाध्यवसायमूलः । तदुक्तं 'यथाऽध्यवसायमतत्त्वात्, यथातत्त्वं चानध्यवसायात्' इति । खप्रतिभासेऽनर्थे ऽर्थाध्यवसायात् प्रवृत्रिरित्यत्रापि ग्रन्थेऽर्थाध्यवसायो भेदानव्यवसाय एव व्याख्येयः । एवं दृश्यविकल्प्यावर्थावेकीकृत्य प्रवर्तते प्राप्नोति चार्थमिति । 14. અને આમ બાહ્ય વસ્તુના સંપર્શથી રહિત વિકલ્પ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે મેં બાહ્ય અર્થને જાયો’ ‘તેમાં હું પ્રવૃત્ત થયો” “અને તેને મેં પ્રાપ્ત કર્યો' આવું અભિમાન સામાન્ય લેકને થાય છે. આ અભિમાનનું મૂળ અર્થનો (=વસ્તુનો) અધ્યવસાય નથી. એટલે જ કહ્યું છે કે કારણ કે અધ્યવસાય પ્રમાણેનું તત્ત્વ (=વસ્તુ નથી અ પ્રમાણેને અધ્યવસાય નથી. (અર્થાત્ અબહીરૂપનો બહીરૂપ તરીકે અવ્યવસાય છે. પરંતુ અબડીરૂપને અનહીરૂપ તરીકે અવ્યવસાય નથી.)’ ‘વિકઃપગનું પ્રતિભાસ (= પ્રાધાકાર, જે અથરૂ૫ નથી તેમાં અને અધ્યવસાય થવાથી પ્રવૃત્તિ થાય છે – આ વાકયમાં પણ ‘અર્થનો અધ્યવસાય” એ જે પદે છે તેની વ્યાખ્યા “ભેદને અધ્યવસાય' એવી જ કરવી જોઈ એ. આમ સામાન્ય જન દશ્ય અને વિક અર્થોને એક કરીને પ્રવૃત્તિ કરે છે અને આ વસ્તુને પ્રાપ્ત કરે છે. तदेवमेष लोकस्य व्यवहारोऽवकल्पते । विवेकिनापि वोढव्या लोकयात्राऽथ लोकवत् ॥ तस्माद्विकल्पप्रतिबिम्बकस्य .. शब्दार्थतामाहुरपोहनाम्नः । प्रतीतिमार्गस्त्वविविच्यमाना जनस्य जातिभ्रममातनोति ।। यावांश्च कश्चिन्नियमप्रकारः __ प्रवर्तते जातिषु वृत्त्यवृत्त्याः । तावानपोहेष्वपि तुल्य एव भवत्यवस्तुत्वकृतस्तु भेदः ॥ तुल्येऽपि भेदे शमने ज्वरादेः . काश्चिद्यथैवौषधयः समर्थाः । सामान्यशून्या अपि तद्वदेव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy