SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી એ બૌધ મત સંબંધથી રહે છે જ્યારે પટ તંતુઓમાં રમવાયસંબંધથી રહે છે આ છે પૃથગાશ્રયસમવાયત્વ. નિત્ય પરમાણુઓની યુતસિદ્ધિ પૃથગ્નતિમત્ત્વ અર્થાત પૃથગ્નમન ગ્રતા છે જ્યારે અનિત્ય પદાર્થોની યુતસિદ્ધિ યુતશ્રયસમાયિત્વ અર્થાત્ પૃથગાશ્રયાવસ્થિતિ છે.] આકાશ આદિ વિભુ દ્રોની વચ્ચે કોઈ સંબંધ જ નથી. પરંતુ આ પારિભાષિક સમજતી પણ પ્રક્રિયામાત્ર છે. પૃથક સ્વરૂપે સિદ્ધિ અર્થાત નિપત્તિ કે જ્ઞતિ એ યુતસિદ્ધિ છે એમ કહેવાય છે. તેનાથી ઊલટી અયુતસિદ્ધિ છે, એટલે એકરૂપે સિદ્ધિ છે, એમ સ્થિર થાય છે, અને તેમ હતાં સંબંધની વાત કરવી મુશ્કેલ છે. 15. अवयवावयविनोरपि समवायात्मा सम्बन्ध एवमेव परिहर्तव्यः, यथाऽऽह भट्टः 'नानिष्पन्नस्य सम्बन्धो निष्पत्तौ युतसिद्धता' इति [श्लो०वा० प्रत्यक्ष सू० 15. અવયવ અને અવયવી વચ્ચેના સમવાયરૂપ સંબંધનું ખંડન આ પ્રમાણે કરવું જોઈએ; જેમકે કુમારિલ ભટ્ટ કહે છે કે–અનુત્પન્ન ( = અનુત્પન્ન અવયવીને) (અવય સાથે સંબંધ ન હોય. જ્યારે તે ( = અવયવી ) ઉપન્ન થઈ ગયું હોય ત્યારે તો (તે અને તેના અવયવો વચ્ચે) યુતસિદ્ધિ જ છે એમ કહેવું જોઈએ. 16 परमाण्वाकाशयोः परमाणुकालयोश्च सम्बन्ध इष्यते, नाकाशकालयोरन्योन्यमिति प्रक्रियै वेयमिति अलमवान्तरचिन्तनेन । तस्मान्न जातिव्यक्तयोः काचिद् वृत्तिरुपपद्यते । 16. પરમાણુ અને આકાશ વચ્ચે, પરમાણુ અને કાળ વચ્ચે સંબંધ છવામાં આવ્યો છે. પરતુ આકાશ અને કાળ વરચે પરસ્પર સંબંધ છવામાં આવ્યું નથી. આ તે એક પ્રક્રિયા માત્ર છે. એટલે, અવાન્તર ચિંતન રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટતો નથી. 17. सुशिक्षितास्तु रूपरूपिलक्षणमाचते. जातिव्यक्तयोः सम्बन्धं, सोऽपि नोपपद्यते । रूपशब्दः किं शुक्लादिवचनः आकारवचनः स्वभाववचनो वा ? शुक्लादिवचनत्वे नीरूपाणां पवनमनःप्रभृतीनां द्रव्याणां गुणकर्मणां च सामान्यशून्यता स्यात् । आकारवचनत्वेऽपि अवयवसन्निवेशरहितानां तेषामेव गुणादीनां सामान्यवत्ता न प्राप्नोति । स्वभाववचनत्वे तु जातिजातिमतोरव्यतिरेक एव भवेत् । अवभाति हि भेदेन स्वभावो न स्वभाविनः । બ્રાતિરિnતૈયું ન તુ વિિરતા || 17. રૂપ-રૂપિલક્ષણ સંબંધ જાતિ અને વ્યક્તિ વચ્ચે છે એમ પ્રાભાકરે કહે છે. તે સંબંધ પણ ઘટતું નથી. “રૂપ' શબ્દનો અર્થ શુકલ આદિ છે કે આકાર છે કે સ્વભાવ છે? જે “રૂપ” શબ્દને અર્થ શુકલ આદિ હોય તે રૂપરહિત પવન, મન વગેરે દ્રવ્ય, ગુણે અને કમે સામાન્યશૂન્ય બની જાય. જે “રુપ” શબ્દને અર્થ આકાર હોય તો અવયવરચનારહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy