SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વાણીની પ્રમાણતા સિઘ અને કાર્ય અર્થમાં સમાનપણે છે એ નૈયાયિક મત प्रामाण्यसाधनविधावुपयोगि यच्च वक्तव्यमत्र तदवादि यथोपयोगम् । वक्तव्यमिष्टमपि किञ्चिदिहाभिदध्मः तच्छ्रयतां यदि न धीः परिखिद्यते वः ।। 281. અથવા, રહેવા દો [આ ચર્ચા, આ વિષય બહુવક્તવ્ય છે. વાણીની પ્રમાણતા સિદ્ધ અર્થમાં અને કાર્ય અર્થમાં સભાનપણે જ છે [એમ અમારે તૈયાયિકે ? કારણ કે વાણી પ્રમિતિતુલ્ય છે. [સિદ્ધ અને સાથે એ બેમાંથી શબ્દ શેના પરક છે એવી આ મેટી ચર્ચા લાંબા વખત સુધી કરવી અમારે માટે યોગ્ય નથી. તેથી સંતોષવૃત્તિને ધારીને અમે વેદના પ્રામાણ્યને જ જણાવવા માટે પ્રયત્ન કર્યો છે. વેદના પ્રામાણ્યને સિદ્ધ કરવાની પ્રક્રિયામાં જે કહેવા જેવું ઉપયોગી હતું તે અમે અહીં કહ્યું. સૌને ઈષ્ટ એવું વક્તવ્ય પણું અમે હવે અહીં કરવાના છીએ, જે તમારી બુદ્િઘ થાક અનુભવતી ન હોય તો તે સાંભળો. જયંત ભટ્ટ કૃત ન્યાય મંજરીનું ચેાથે આશિકી સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy