SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે એ તૈયાયિક મત ૧૭૩ અર્થ બને એ ઘટતું નથી; અને એવી કલ્પના કરવી પણ શક્ય નથી, કારણ કે “આનું આ નામ છે એટલાથી જ તેનું જ્ઞાન થઈ જતું હોઈ, “જ્ઞાન કરે” એ જાતનો જ્ઞાન કરવાને આદેશ નિપ્રયોજન છે. 258. कार्यपरादपि शब्दाद् व्युत्पत्तिर्भवन्ती न वाक्यार्थमात्रपर्यवसायिनी भवति, किन्त्वेकैकपदावापोद्वापद्वारकपदार्थपर्यन्ता सा भवति । पदार्थव्युत्पत्तिसंस्कृतमतेश्चाभिनवकविविरचितवर्त मानोपदेशश्लोकश्रवणेऽपि वाक्यार्थप्रतीतिश्यते एवेति नाव्युत्पत्तिकृतमप्रामाण्यम् । न चासी भूतार्थप्रतिपादकशब्दजनिता प्रतीतिबाध्यते संदिग्धा वा, तेन प्रत्यक्षादिप्रमाणान्तरकरणकप्रतीतिवत् प्रमाणफलमेव सा भवितुमर्हति । 25. કાર્યપ્રતિપાદક શબ્દમાંથી થતી શક્તિ કેવળ વાર્થપર્યાવસાયિની નથી (અર્થાત ગાય બાંધ’ ‘ગાય લાવ જેવા કાર્યપ્રતિપાદક વાક્યમાંથી થતી શક્તિ-વ્યુત્પત્તિ કેવળ વાકક્ષાર્થમાં સમાપ્ત થતી નથી), પરંતુ એક એક પદને આવાપ-ઉર્વ પ દ્વારા પદાર્થ પયત તે પહોંચે છે. પદ સુધી પહોંચતી તે રાતથી જ બુદ્ધિવાળાને નિવકવિરચિત અને સિદ્ધને ઉપદેશ કરતા શ્લેકનું શ્રવણ થતાં વાર્થપ્રતીતિ થતી દેખાય છે જ, એટલે એમાં અશક્તિકૃત (=અવ્યુત્પત્તિકૃત) અપ્રામાણ્ય નથી. વળી, સિદ્ધ અર્થના પ્રતિપાદક શબ્દથી ઉત્પન્ન થયેલું જ્ઞાન બધા પામતું નથી કે સંદિગ્ધ હોતું નથી, તેથી પ્રત્યક્ષ વગેરે અન્ય પ્રમાણુરૂપ કરણથી ઉત્પન્ન થતા જ્ઞાનની જેમ તે (અર્થાત્ સિદ્ધ અર્થના પ્રતિપાદક શબ્દથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રમાણુફળ ( પ્રમા) જ બનવા લાયક છે. 259. यत्पुनरभ्यधायि कार्येऽर्थे प्रमाणान्तरनिरपेक्षतया प्रमाणं भवति , સિડળે પ્રાતરાપેક્ષવાદ્વિતિ, તા. , સાદ્રશ્ય માત્તરसापेक्षत्वानपायात् । प्रमाणान्तरेणानवगते ह्यर्थे शब्दः प्रवर्तयितुमेव न शक्नोति इत्यवोचाम वक्ष्यामश्च वाक्यार्थचिन्तायामपि । प्रमाणान्तरसापेक्षत्वं तस्य प्रत्युत प्रामाण्यमावहति, न प्रतिहन्ति । _259. તમે જે કહ્યું કે કાર્ય રૂપ અર્થમાં પ્રમાણાન્તરનિરપેક્ષતાને કારણે શબ્દ પ્રમાણ બને છે જ્યારે સિદ્ધ અર્થમાં પ્રમાણાન્તરસાપેક્ષતાને કારણે તે પ્રમાણું બનતું નથી તે ખેટું છે, કારણ કે [કાર્યાથમાં પણ શબ્દની પ્રમાણુનરસાપેક્ષતા ચાલી જતી નથી, કારણ કે પ્રમાણુન્તરથી ન જાણેલ અર્થમાં પ્રવૃત્ત થવા શબ્દ શક્ત નથી એ અમે કહ્યું છે, અને વળી તે જ વસ્તુ વાક્યર્થની વિચારણુ વખતે અમે કહેવાના છીએ. પ્રમાણ તરસાપેક્ષતા તો શબ્દમાં પ્રામાણ્ય લાવે છે, શબ્દના પ્રામાણ્ય નાશ નથી કરતી. 260. સિક્યૂટું સામતિ amષ્યમ્ | ( હિન્દ્રાથમિધામિનઃ शब्दस्योत्पत्तावेव प्रामाणान्तरापेक्षत्वम् , उत तद्विषयस्य प्रमाणान्तरपरिच्छेदयोग्यत्वमित्युभयथाऽतिप्रसङ्गः । उत्पती प्रमाणान्तरसव्यपेक्षतया यधप्रामाण्यं वयेते, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy