SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાલાંદવો ઉપર અપ્રામાણ્ય આક્ષેપ ૧૮ न चैभिः 'वीहीनवहन्ति' 'नीहीन् प्रोक्षति' इतिवद् दृष्ठाऽदृष्टा वा. काचिदितिकर्तव्यतोपदिश्यते । तस्मान्न तेषां तदौपयिकत्वम् । ननु प्रेक्षावतां प्ररोचनातिशयकरणेन प्रवृत्त्युत्साहमावहन्तोऽर्थवादास्तदुपयोगिनो भविष्यन्ति । नैतदपि सम्यक्, प्रवृत्त्युत्साहो हि केषाञ्चिन्मते निरपेक्षशब्दप्रत्ययादेव सिद्धयति । अस्मन्मते तु तत्प्रणेतृपुरुषप्रत्ययादिति किं प्ररोचनया ? 'एवंकाम इदं कुर्यात्' इत्युक्ते यस्तत्र न प्रवर्तते, स प्ररोचनयापि न प्रवर्तेतै वेति यत्किશ્ચિતત ! - 208. ત્રીજો પક્ષ પણ સંભવ નથી. અન્ય વેદવાક્યથી વિહિત કર્મરૂપ અર્થમાં ઉપાયભૂત હોવાપણું તે તે કર્મ માટે ઉપયોગી દ્રવ્ય, દેવતા વગેરેના વિધાન દ્વારા હોય છે. ઉદાહરણાથ, “તે અગ્નિહોત્રયાગ કરે છે એમ કહ્યું છે; [આ વિધિવાથી અગ્નિહોત્રયાગ કમ વિહિત છે;] અહીં દહીં વડે યાગ કરે છે,’ ‘દૂધ વડે યાગ કરે છે. એ વિનિયોગવિધિ દ્વારા અને અગ્નિને માટે અને પ્રજાપતિને માટે સાંજે ત્યાગ કરે છે એ દેવતાવિધિ દ્વારા | ઉપાયભૂત હોવાપણું છે. આ રીત અર્થવાદોમાં સંભવતી નથી. કિઈ રીતે ? દ્રવ્ય, દેવતા વગેરેના વિધાન દ્વારા, અન્ય વાકયથી વિહિત કમમાં ઉપાયભૂત બનવાની રીત ] ઉપરાંત, ‘ત્રીહિને ખડે છે” “ત્રીહિ ઉપર પાણી છાંટે છે એ વાકો જેમ દષ્ટ કે અદષ્ટ ઇતિક્તવ્યતાને ઉપદેશ આપે છે તેમ અર્થવાદવાક્યો દષ્ટ કે અદષ્ટ કેઈ ઇતિકર્તવ્યતાને ઉપદેશ આપતા નથી તેથી અર્થવામાં વિહિત કર્મને ઉપાયભૂત બનવાપણું નથી. શંકા—ખૂબ પ્રશંસા કરવા દ્વારા, પ્રવૃત્તિ કરવામાં બુદ્ધિમાનને ઉત્સાહ વધારતા અર્થવાદી પ્રવૃત્તિમાં ઉપયોગી બને છે. પૂર્વપક્ષીનું સમાધાન –આ પણ બરાબર નથી. કેટલાકને મતે પ્રવૃત્તિ માટે ઉત્સાહ વેદમાં મૂકવામાં આવેલી શ્રદ્ધાથી જ સિદ્ધ થાય છે. અમારા મતે તો વેદના પ્રણેતા પુરુષમાં મૂકવામાં આવેલી શ્રદ્ધાથી જ તે સિદ્ધ થાય છે. તે પછી પ્રશંસાની શી જરૂર છે ? ‘આ કામનાવાળા આ કરે’ એમ કહેવામાં આવતાં, જે તેમાં પ્રવૃત્તિ નથી કરતો તે પ્રશંસા વડે પણ પ્રવૃત્ત થતું નથી જ. એટલે પ્રશંસાની વાત નિરર્થક છે. 209. तदेवं प्रकारत्रयेणाप्यर्थवादपदानामनन्वयात् एकदेशाक्षेपेण सर्वाक्षेप एव क्रियते इति अप्रमाणं वेदः । 209, નિષ્કર્ષ એ કે આમ ત્રણેય રીતે અર્થવાદવાયગત પદોને અન્વય સંભવતે ન હેઈ, વેદના એક ભાગ (અર્થવાદભાગ) ઉપર આનર્થયના આક્ષેપ ઉપરથી સમગ્ર વેદ ઉપર જ આનર્થ કર્યાનો આક્ષેપ કરાય છે અને પરિણામે વેદ અપ્રમાણ કરે છે. . _ 210. ननु यावत्येव प्रमाणान्तरविरुद्धत्वमुपलभ्यते तावत्येवाप्रामाण्यमस्तु, सर्वत्र तु कुतस्त्या तदाशङ्केति । मैवम्, तत्सामान्यादन्यत्राप्यनाश्वासः । मीमांसक Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy