SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અથવાદવાક ઉપર અપ્રામાયને આક્ષેપ ૧૦૭ लघुनोपायेन तत्फलप्राप्तेर्दर्शनात् । अपि च 'न पृथिव्यामग्निश्चेतव्यो नान्तरिक्षे न दिवि' इति तै०सं०५.२.७] वेदे चयननिषेध एवात्र भङ्गया भवेत् । दिवि चान्तरिक्ष च तावच्चयनप्रयोग एव नास्ति, किं तनिषेधेन. ? पृथिवीचयननिषेधार्थ च यद्वाक्यं तच्चयनप्रतिषेधार्थमेव भवेत, अपृथिव्यधिकरणकस्य चयनस्यानुपपत्तेः । સવ ૨ “માનઃ પ્રસ્તર: તૈિä. ૨.૬.૫], “શાઢિયો ચૂપ: તૈિ૦ ગ્રા. २.१.५] इत्येवंजातीयकानां प्रत्यक्षविरुद्धार्थाभिधायिनामर्थवादानां का परिनिष्ठेति ? तस्मान्न स्वरूपपरत्वं तेषामुपपद्यते । (206. અર્થવાદ સ્વરૂપવર્ણન પરક છે (અર્થાત બનેલી ઘટનાઓનું વર્ણનમાત્ર કરે છે) એ પક્ષમાં, અન્ય પ્રમાણેએ જણાવેલ અર્થથી વિરુદ્ધ અને તે ઉપદેશ (=વર્ણન) આપતા હોઈ તેમનામાં અપ્રામાણ્ય જ આવે છે, કારણ કે રુદન કરવું, પોતાનું માંસ કાપવું, દિશાઓની બ્રાન્તિ થવી વગેરે અર્થોનો વગેરે સાથે સંબંધ ધરાવતા હોય એ રૂપે નિશ્ચય નથી. વળી, મન ચેર છે, વાણી અનુવાદિની છે’ આવી જાતના અથવાદવાળ્યો અન્ય પ્રમાણેએ જણાવેલ અર્થથી વિરુદ્ધ અથનું પ્રતિપાદન કરે છે એ સ્પષ્ટ છે, કારણ કે સ્વભાવથી જ બધાં પ્રાણીઓની વાણી અનુવાદિની નથી હોતી, મન ચેર નથી હેતુ. વળી ‘ચ નીકળતા ધૂમને દિવસે જે. અગ્નિની અચિંને ન જોઈ. તેથી, રાત્રે અગ્નિની અચિ જ દેખાય છે, ધૂમ દેખાતું નથી ”-–આ અર્થવાદવાક્ય પ્રત્યક્ષવિરુદ્ધ અર્થને જણાવે છે, કારણ કે ઇન્દ્રાર્થસનિકર્થ હતાં તે અને દિવસે બંનેયનું (=ધૂમ અને અર્ચાિનું) ગ્રહણ થાય છે. ઉપરાંત, “અમે જાણતા નથી કે અમે બ્રાહ્મણે છીએ કે અબ્રાહ્મણે’ –આ અર્થવાદવાર્થ પણું પ્રત્યક્ષવિદ્ધ છે કારણ કે બ્રાહ્મણ જાતિ તો ઉપદેશની સહાયથી પ્રત્યક્ષગમ્ય છે. અર્થ. વાદમાં શાસ્ત્રવિરોધ પણ છે. [ઉદાહરણુથ, એવું અર્થવાદવા આવે છે કે “પરલેકમાં તે (સ્વર્ગ) છે કે નહિ એને કોણ જાણે છે ?” સ્વગ વગેરે જેનું ફળ છે એવાં તિષ્યમ વગેરે કર્મોને શાસ્ત્રમાં ઉપદેશ હેવાથી આ શંકા કેવી ? વળી, ગાંત્રિરાત્રાહ્મણને અનુલક્ષી વેદમાં કહેવામાં આવ્યુ છે કે જે આવું જાણે છે તેનું મુખ શોભે છે. પરંતુ આવું જાણનાર કેઈનું મુખ શોભતું નથી એ પ્રત્યક્ષવિરોધ છે. બીજાં કર્મોનું આનર્થ જણાવ નાર પણ કઈ અર્થવાદ હોય છે, જેમકે “પૂર્ણાહુતિ આપવાથી તેની બધી કામનાઓ પૂર્ણ થાય છે,” “પશુબંધયાગ કરનાર સર્વે લેકને જીતે છે,” “જે અશ્વમેઘયજ્ઞ કરે છે અને જે અશ્વમેઘવિષયક ગ્રંથ જાણે છે તે મૃત્યુને તરી જાય છે, પાપને તરી જાય છે અને બ્રહ્મહત્યા(પાપ)ને તરી જાય છે. જે પૂર્ણાહુતિથી સર્વકામનાઓ પૂરી થતી હોય, પશુબંધયાગથી સર્વ લોક ઉપર જય મેળવાતો હોય અને અશ્વમેઘયજ્ઞ સંબંધી ગ્રંથ જાણવાથી જ તે કળ મળતું હોય તે શા માટે બીજા કર્મો કરવાને ઉપદેશ આપવામાં આવે છે ? ઉપદેશવામાં આવેલાં બહુકલેશસાધ્ય તે બીજાં કર્મો વ્યર્થ બની જાય, કારણ કે આ જ (પૂર્ણ આહુતિ વગેરે) સહેલા ઉપાયથી તે ફળની પ્રાપ્તિ થતી દેખાય છે [એમ અર્થવાદમાં કહ્યું છે.] ઉપરાંત, ‘અગ્નિ પૃથ્વી ઉપર પેટાવ નહિ, અંતરિક્ષમાં પેટાવ નહિ, આકાશમાં પિટાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy