SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ કમે આત્મામાં પાડેલે સંસ્કાર ત્પત્તિ સુધી ટકે છે यथेन्द्रियादिसंयोगादात्मनो बुद्धिसंभवः । तथा यागादिकर्मभ्यस्तस्य संस्कारसंभवः ।। बुद्विस्तु भङ्गुरा तस्य संस्कारस्तु फलावधिः । साध्यसाधनभावो हि नान्यथा फलकर्मणोः ।। स्मृतिबीजं तु संस्कारस्तस्यान्यैरपि मृष्यते । तथैव फलसंयोगबीजं सोऽस्य भविष्यति । स यागदानहोमादिजन्यो धर्मगिरोच्यते । 'ब्रह्महत्यादिजन्यस्तु सोऽधर्म इति कथ्यते ।। 19. વળી પૂર્વપક્ષીએ જે કહ્યું કે કાલાન્તરે કર્મને અભાવ હોવાથી ફળ ક્યાંથી થાય , તે પણ યોગ્ય નથી. જો કે ફળ થાય ત્યાં સુધી કમ ટકતું નથી તે પણ કમેં પાડેલ સંસ્કાર પુરુષમાં હોય છે જ, કારણ કે કમજ સંસ્કાર પુરુષના બુદ્ધિ વગેરે ગુણે જે પુરુષને ગુણ છે, અને ફળની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેની સ્થિતિ સ્વીકારવામાં આવી છે. જેમ ઈન્દ્રિય વગેરેના સંયોગથી આત્મામાં બુદ્ધિ જન્મે છે તેમ યાગ વગેરે કર્મોથી આત્મામાં સંસ્કાર જન્મે છે. પરંતુ પુરુરાની બુદ્ધિ ભંગુર છે જ્યારે સંસ્કાર ફળની ઉત્પત્તિ સુધી ત્યાં રહે છે. અન્યથા, કર્મ અને ફળ વચ્ચેનો સાધ્યસાધનભાવ ઘટે નહિ. સ્મૃર્તિનું બીજ પુરુષગત સંસ્કાર છે એ બીજાઓ પણ સ્વીકારે છે; તે જ રીતે ફલસંગનું બીજ પુરુષગત સંસ્કાર બનશે યાગ, દાન, હેમ, વગેરેથી જન્ય તે સંસ્કાર “ધમ શબ્દથી જણાવાય છે. પરંતુ બ્રહ્મહત્યા, વગેરેથી જન્ય તે સંસ્કાર અધમ” કહેવાય છે. 20. ક્રાપિટાસુ અન્તઃસ્થ યુદ્ધવિશેવું ધર્મમાદુ: | સાઈતા: gogટાન ધન્વેન વ્યાદ્ધિશત્ત સમક્ષaફેરાવાસનાં ઘમાક્ષ | - मीमांसकाः यागादिकर्मनिर्वय॑मपूर्वं नाम धर्ममभिवदन्ति । यागादिकमैव शाबरा ब्रवते । वाक्यार्थ एव नियोगात्माऽपूर्वशब्दवाच्यः, धर्मशब्देन च स एवोच्यते इति प्राभाकराः कथयन्ति । 20. કપિલમુનિના અનુયાયીઓ અતઃકરણભૂત બુદ્ધિની વિશિષ્ટ વૃત્તિને ધર્મ કહે છે. જેને પુણ્યપુદ્ગલેને ધમ કહે છે. બૌદ્ધ ભિક્ષુઓ ચિત્તની વાસનાને ધર્મ કહે છે. વૃદ્ધ મીમાંસકો યાગ આદિ કર્મોથી જન્ય અપૂર્વને ધર્મ કહે છે. શબરના અનુયાયીઓ યાગ આદિ કમને જ ધમ કહે છે. “અપૂવ' શબ્દયાશ્ય નિયોગાત્મા વાગ્યાથ જ “ધમ શબ્દથી જણવાય છે એમ પ્રાભાકરે કહે છે. 201. तत्र पुण्यपुद्गलवृत्तिपक्षयोः कपिलार्हद्ग्रन्थकथितयोस्तन्मतनिरासादेव निरासः । आत्मनश्च समर्थयिष्यमाणत्वात् तस्यैव वासना, न चेतस इति सौगतपक्षो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy