SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ४४ ૯ - B આયોકતત્વહેતુની પક્ષધર્મતાનો નિશ્ચય આપતાકતવહેતુની પ્રમાણતા સાથેની વ્યાપ્તિનું ગ્રહણ, આયુવેદવાકયોનું પ્રામાણ્ય અન્વયતિરેકમૂલક છે એ મીમાંસક મત આયુર્વેદવાક્યોનું પ્રામાણ્ય આપ્તકતત્વમૂલક છે એ નૈયાયિક મત આયુર્વેદસ્કૃતિ અનાદિ છે એ મીમાંસક પક્ષ આયુર્વેદ સવજ્ઞપ્રણીત છે એ નૈયાયિક પક્ષ વ્યભિચારનું કારણ કર્મક સાધનગુણ્ય છે, એટલે વ્યભિચારને લીધે શાસ્ત્ર અપ્રમાણ નથી ૩૮ આસ્તિકતત્વહત સહેતુનાં પાંચે લક્ષણોથી યુકત છે : ૪૦ આપ્તવચનો હોવાથી વેદ પ્રમાણ છે એ યાયિક સ્થાપના મીમાંસક મતે વેદપ્રામાણ્યસ્થાપનાની અન્ય રીતિ ૪૨-૪૩ સંસાર અનાદિ છતાં વેદ ઈશ્વરકતૃક છે એ નૈયાયિક મત રાગની આદિમાં ઈશ્વર નવા વેદો રચે છે એ નૈયાયિક પક્ષ અથર્વવેદના પ્રામાયની સ્થાપના ૪૬-૬પ અથવવેદ ત્રયીબાહ્ય છે એ પક્ષ ૪૬ અથર્વવેદ ત્રયીબાહ્ય છે એ મતને સ્મૃતિનું સમર્થન ચારે વેદો સમકક્ષ છે એ જયંતને પણ અથર્વવેદ ગણવેદ નથી ઉપનિષદો, બ્રાહ્મણે, મન્ટો અથર્વવેદને અન્ય વેદોની સમકક્ષ ગણે છે સ્મૃતિઓ પણ અથર્વવેદને અન્ય વેદોની સમકક્ષ ગણે છે અથવવેદ ત્રયીબાહ્ય નથી અથર્વવેદ વ્યાત્મક છે અથવવેદ ત્રયીનું શુક્ર છે ૫૬ અથર્વવેદ જ બ્રહ્મવેદ છે પ૭ અથર્વવેદમાં ત્રિવિધ મન્ત્રજાતિ છે. વ્યવહારમાં અથર્વવેદનું વેદપણું સ્વીકૃત છે શ્રૌત બ્રહ્મયજ્ઞવિધિ ચારે વેદને સમાપણે પશે છે ચાર વેદમાં અથવવેદ કોલ્ડ અથવવેદૈદેશપાડીને શ્રાદ્ધભોજનને અધિકાર અથવવેદ યજ્ઞોપયોગી છે ૬૩ ચારે વેદને ગક્ષેમ સમાન છે અન્ય આગમોના પ્રામાયનું સમર્થન અન્ય આગમ પ્રમાણ છે ? ધર્મશાસ્ત્રો પ્રમાણ છે અને તેમનું પ્રામાણ્ય વેદમૂલક છે એ કુમારિલ મત શ્રુતિ સ્મૃતિના વિરોધ વખતે શ્રુતિનું પ્રાબલ્ય શ્રતિસ્મૃતિને વિરાધે વિકલ્પ સ્વીકાર કારણ કે સ્મૃતિ અનુમીયમાન વેદ છે . 6 5 - ક ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy