SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વેદોમાં વિસંવાદદેષતા આક્ષેપ t વળી, કાલાન્તરે ઉત્પન્ન થતા ફળનું બીજું પ્રત્યક્ષ કારણ ઉપલબ્ધ થાય છે, સેવા વગેરે, તે દૃષ્ટ કારણુ હોય તે કયે સૂક્ષ્મદષ્ટિવાળા અદૃષ્ટ ચિત્રાદિને કારણ તરીકે કલ્પે ? તેથી, ચિત્રાદિ ઉપદેશ અસત્ય છે, કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જાણી શકાય એવી વસ્તુને ઉપદેશ હોવા છતાં તે ઉપદેશને, પ્રવિત્ર ભક પુરુષના વાક્યની જેમ, તે પ્રમાણા સાથે સંવાદ નથી. ચિત્રદિ વિશેના વેદવાકચોનું ખેાટાપણું આ પ્રમાણે દેખાતું હોઈ, અગ્નિહોત્ર વગેરે વિશેના વેદ વાકયોમાં પણ અશ્રદ્ઘા જન્મે છે. અગ્નિહેાત્રવિષયક વૈવિધિવાક્ય ખાટું છે કારણ કે તે વૈદને જ એક ભાગ છે, ચિત્રાદિવિષયક વેદના વિધિવાકયની જેમ. તેથી, અહીં સંવાદ ન હોવાના કારણે અપ્રામાણ્ય છે. એવી જ રીતે પુત્રની કામનાવાળા પુત્રેષ્ટિ કરે' વગેરેમાં પણુ આ પ્રમાણે અસંવાદ સમજવા જોઈએ, 177. વિસમ્વાટોપિષિર્ દયતે | પ્રમીતે યજ્ઞમાને પાત્રયાસ્થ્ય માઁपदिश्यैवमादिदेश वेद: ' स एष यज्ञायुधी यजमानोऽञ्जसा खर्गं लोकं याति' इति । तत्र 'एष:' इति तावदात्मनो निर्देशः क्लिष्ट एव परोक्षत्वात्, स्फ्यकपालादियज्ञायुधसम्बन्धाभावाच्च । कायस्तु 'एष: ' पदेन निर्दिश्यते । स न स्वर्गं लोकं यातीति तद्विपरीतभस्मीभावोपलम्भादिति विसंवादः । एवं चासंवादविसंवादाभ्यामप्रमाणं वेद: । 177. · ક્યાંક વિસંવાદ (ઊલટુ) પણુ દેખાય છે. જ્યારે યજમાન મરી ગયા ત્યારે પાત્ર ચયન (=યજમાને વિવાહથી માંડી પ્રજ્વલિત રાખેલ અગ્નિવાળે! ધડે! સ્મશાને લઈ જવા માટે લેવા તે) ક`ના ઉપદેશ આપી વેદે આ પ્રમાણે આદેશ આપ્યા, ‘આ તે યજમાન (જેણે અગ્નિહોત્રના અગ્નિ પ્રજ્વલિત રાખ્યા છે તે) યજ્ઞનાં સાધને સહિત સીધા સ્વર્ગલોકમાં નય છે.' અડ્ડી ‘આ' (વ) દ્વારા આત્માને નિર્દેશ કિષ્ટ છે કારણ કે આત્મા તે પરોક્ષ છે એટલે ય, કપાલ, વગેરે યજ્ઞનાં સાધને સાથે તેને સબધ છે જ નહિ, તેનાથી (=‘આ' થી) શરીરને નિર્દેશ થાય છે . એમ જો કહેવામાં આવે તે અમારે જણાવવુ જોઈએ કે] શ્રીર તે સ્વર્ગલોકમાં જતું નથી, ઊલટુ` ભસ્મરૂપ અવસ્થાને પામે છે. તેથી [અહી] વિસવાદ છે. આમ અસંવાદ અને વિસંવાદને કારણે વેદ અપ્રમાણ છે. [અસંવાદમાં કહ્યા પ્રમાણે ફળ મળતું નથી જ્યારે વિસંવાદમાં કર્યું હોય તેનાથી ઊલટું ફળ મળે છે.] 178. વ્યાવતાર્ । ‘ઢ઼િતે હોતત્ર્યમ્’‘અનુઢ઼િતે હોતત્ર્યમ્’‘સમયાવિતે होतव्यम्' इति होमकालत्रयमपि विवाय निन्दाऽर्थवादैः तदेव निषेधति, 'श्यामो वा अस्याहुतिमभ्यवहरति य उदिते जुहोति । शबलो वा अस्याहुतिमभ्यवहरति योऽनुदिते जुहोति । श्यामशबलावस्याहुतिमभ्यवहरतः, यः समयाध्युषिते जुहोति ।' न चार्थ - वादमात्रमेतदिति वक्तव्यम् । यतः ૧૨ . विधानं कल्प्यते स्तुत्या निन्दया च निषेधनम् । विधिस्तुत्योः समावृत्तिस्तथा निन्दानिषेधयोः || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy