SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભાતિવિષયક મીમાંસક મત 134. તે બે જ્ઞાનનો વિષય એક જ છે કે જુદે જુદે એ વિકલ્પ પણ ઉચિત નથી, કારણ કે એક જ વિષયમાં વિરુદ્ધ આકારોને ગ્રહણ કરનાર બે ઝાને વરચે બાયબાધકમાવ અમે સવીકાર્યો છે. ચિત્રરૂપના જ્ઞાનમાં બાધ કેમ થતો નથી એમ જે પૂછશે તો અમારે જવ. ૧ એ છે કે બાધમાં તે પૂર્વજ્ઞાનને દબાવી દૂર કરી ઉત્તરઝોન ઉત્પન્ન થાય છે [જ્યારે ચિત્રજ્ઞાનની બાબતમાં એવું થતું નથી.] તેથી જ એક ધમ માં એકબીજાને ન દબાવતા અનેક અનુભવાતા ધર્મોને સમાવેશ એક સ્થાને થાય છે જ, ____135 पूर्वोपमःनोत्तर विज्ञा नजन्मत'चैतदपि प्रत्युक्तं भवति यदुक्तं पूर्वस्मिन् प्रत्यये प्राप्तप्रतिष्ठे सत्यागन्तुज्ञानमुत्तरं बाध्यताम्' इति, यतः पूर्वोपमर्देनैव तदुत्तरं ज्ञानमुदेति । विषयसहायत्वात् प्रमाणान्तरानुगृह्यमाणत्वाच्च उत्तरमेव ज्ञानं बाधकमिति युक्तम् । तस्मा स्ति ज्ञानानां बाध्यबाधकभावः । स चायं बाधव्यवहारो विपरीतख्यातिपक्षे एव सामर्थ्यमस्खलितं दधातीति स एव ज्यायान् । 135. પૂર્વજ્ઞાનનો ઉમઈ કરી ઉત્તરજ્ઞાન જન્મે છે એમ કહેવાથી પેલી તમે પ્રાભાકરોએ કરેલી દલીલનો પણ પ્રતિષેધ થઈ જાય છે કે “પૂર્વજ્ઞાન પ્રતિષ્ઠા પામી ચૂકયું હાઈ જે કોઈને બાધ થઈ શકે એમ હોય તો તે ઉત્તરજ્ઞાન છે, પૂર્વજ્ઞાન નથી, કારણ કે પૂર્વજ્ઞાનને ઉપમઈ કરીને જ ઉત્તરજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિષયની સહાયને કારણે તેમ જ અન્ય પ્રમાણુની સહાયને કારણે ઉત્તરજ્ઞાન જ બાધક છે એમ માનવું ઉચિત છે. નિષ્કર્ષ એ કે જ્ઞાનમાં બાધ્યબાધકમાવ સંભવે છે અને આ બાધવ્યવહાર વિપરીત ખ્યાતિપક્ષમાં જ ખલનારહિત સામર્થ્ય ધરાવે છે, એટલે તે વિપરીત ખ્યાતિપક્ષ જ શ્રેષ્ઠ છે. 136. ૩મજ્ઞઃ ઘોડધ નામ માંસટ્ટ – શેયં શુજિયાં રગતપ્રસ્તલિર્વિવરીतख्यातिरिति तद्वादिनामभिमता सा तथा न भवतीति, सत्यरजतप्रतीतिवदत्राप्यवभास्यरजतसद्भावात् । लौकिकालौकिकत्वे तु विशेषः । रजतज्ञानावभास्यं हि रजतमुच्यते, तच्च किञ्चिद् व्यवहारप्रवर्तकं, किञ्चिन्नेति । तत्र व्यवहारप्रवत्तकं लौकिकमुच्यते, ततोऽन्यदलौकिकमिति । यच्च शुक्तिकाश कलमिति भवन्तो बदन्ति तदलौकिकं रजतम् । रजतज्ञानावभास्यवाद् रजतं, तयवहाराप्रवृतेरलौकिकमिति । 136. કાઈક અજ્ઞાની મીમાંસક કહે છે – છીપમાં થતી રજતની જે પ્રતીતિને વાદી નિયાયિકે વિપરીત ખ્યાતિ કહે છે તે તેવી (અર્થાત વિપરીત ખ્યાતિ) નથી, કારણ કે રજતની સાચી પ્રતીતિની જેમ અહીં પણ (૨જતની મિથ્યા પ્રતીતિમાં પણ) અવભાસ્ય જતને ભાવ છે. જિતની સાચી પ્રતીતિમાં જેમ અવભાસ્ય રજતને સદ્ભાવ છે તેમ આ ભ્રાન્ત પ્રતીતિમાં પણ અવભાસ્ય જતનો અભાવ છે]–ભેદ માત્ર એટલે જ કે રજતની સાચી પ્રતીતિમાં રજત લૌકિક છે જ્યારે અહીં રજત અલૌકિક છે. રજતજ્ઞાનમાં જે ભાસે છે તેને રજત કહેવામાં આવે છે, તે રજત કઈ વાર વ્યવહારપ્રવર્તક હેાય છે, કોઈ વ૨ વ્યવારપ્રવર્તક નથી હોતી. જે વહારપ્રવર્તક રજત છે તેને લૌકિક કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy