SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બાધ એટલે ફલાહાર નૈયાયિક – અમે શું કરીએ ? કારણ કે એવું જ્ઞાન ઉત્પન થાય છે. ભગ્ન ધટની જેમ તેનું (રજત) અત્યારે (Fબાધજ્ઞાનકાળ) અસત્ત્વ ગૃહીત થતું નથી પરંતુ તે વખતે જ (=બ્રાન્તિકાળે) તે અસતુ હતી એવી પ્રતીતિ થાય છે. વિષયપ્રતીતિઓ કેવળ વર્તમાનનિષ્ઠ નથી એ વસ્તુ અમે ક્ષણભંગવાદને નિરાસ કરતી વખતે કહીશું. 133. અથવા ઝાપા મવતુ વાધા પ્રમાણપત્રā દાનાદ્રિવુદ્ધિીનાં પ્રત્યક્ષलक्षणे वर्णितमिति तदपहरणात् प्रमाणं बाधितं भवत्येव । किं कुर्वता बाधकेन प्रमाणफलमपहृतमिति चेत् - गायता नृत्यता वाऽपि जपता जुह्वताऽपि वा । तच्चेत्कार्यं कृतं तेन किमवान्तरकर्मणा । तदभ्युपगमे वापि तल्कि विदधता कृतम् । तच्च किं कुर्वतेत्येवमवधिः को भविष्यति ।। तदलममुनाऽवान्तरप्रश्नेन । सर्वथा बाधकप्रत्ययोपजनने सति हानादिरूपं पूर्वप्रमाणफलं निवर्तते इति तेन तद्बाधितमुच्यते । 133. અથવા બાધ એટલે ફલાપહાર છે. પ્રમાણુફળ એ હાનાદિબુદ્ધિ છે એ વાત અમે પ્રત્યક્ષના લક્ષણ વખતે કહી છે. તેના અપહારથી પ્રમાણ બાધિત થાય છે જ. પ્રભાકર - શું કરતું બાધક જ્ઞાન પ્રમાણફળને અપહાર કરે છે ? [અર્થાત્ બાધક જ્ઞાન ફળને અપહાર કરવા માટે વચ્ચે બીજું શું કરે છે ?]. રયાયિક - ગાતા કે નાચતા પણજપ કરતા કે હોમ કરતા પણ તે બાધક નાતે કાર્ય કરતું હોય તે પછી તે કાર્ય કરવા માટે અવાન્તર કાર્ય કરવાની જરૂર જ કયાં રહે છે કે જે અવાન્તર કાર્ય માનશે તો તે અવન્તર કાર્ય કરવા માટે બીજ' કયું અવાન્તર કાર્ય તેણે કહ્યું: અને તે બીજ' અવાન્તર કાર્ય કરવા માટે વચ્ચે અન્ય કયું અવાક્તર કાર્ય કર્યું? - એમ આ પ્રોની હારમાળાને કોઈ અન્ત આવશે ખરો ? માટે. આ અવા-તર કાર્યના પ્રશ્નને રહેવા દો. જ્યારે બાધક જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે હાનાદિરૂપ પૂર્વ પ્રમાણુફળ દૂર થાય છે, એટલે બાધક જ્ઞાન વડે પૂર્વ પ્રમાણુકૂળ બાધિત થાય છે એમ કહેવાય છે. 134. समानासमानविषयविकल्पोऽपि न पेशलः, एकस्मिन्विषये विरुद्धाकारग्राहिणोनियोर्बाध्यबाधकभावाभ्युपगमात् । चित्रादिप्रत्यये कथं न बाध इति चेत्, पूर्वज्ञानोपमर्दैनोत्तरविज्ञानानुत्पादात् । अत एवैकत्रापि धर्मिणि बहूनां धर्माणामितरेतरानुपमर्दैन वेद्यमानानामत्येव समावेशः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy