________________
૭૨
નૈયાયિકનુ અખ્યાતિવાદખંડન
છે રાષસહિત ઇન્દ્રિય. જેમ સ`સ્કારસહિત ઇન્દ્રિય પ્રત્યભિન્નાનું કારણુ છે તેમ દેાજસહિત ઇન્દ્રિય વપ મજ્ઞાનનું કારણ છે. જો કે દુષ્ટ શાલિખીજો યવાંકુરને ઉત્પન્ન કરતા નથી છતાં તે દુષ્ટ શાલિકાĒને-અપૂપ વગેરેને-તે ઉત્પન્ન કરે છે જ. તેથી, સામે રહેલ ધર્મીના ત્રિકાળુત્વ વગેરે વિશેષ ધર્મોનું ગ્રહણ કરવા અસમર્થ, દેષવાળી ઇન્દ્રિય સામાન્ય ધર્મ ધરાવતી બીજી વસ્તુના વિશેષ ધર્મોના સ્મરણુની સહાયથી વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરે છે. યથા જ્ઞાનની અપેક્ષાએ તે (=ઇન્દ્રિય કારણ) દુષ્ટ કહેવાય છે, પરંતુ પેાતાના કા વિષ યજ્ઞાનની બાબતમાં તે તે કારણ દુષ્ટ નથી. આમ રજતનુ આ જ્ઞાન [પોતાની ઉત્પત્તિમાં સ્મૃતિની અપેક્ષા રાખતું હેાવા છતાં] તે ઇન્દ્રિયજન્ય હાઈ અનુભવ જ છે, પ્રક્રુષિત સ્મૃતિ નથી.
115. अपि च, नेदं रजतमिति बाघकज्ञानं पूर्वानुभवविषयीकृतरजतनिषेधमधिगमयदुपते । नेदं रजतमिति 'यदहमद्राक्षं तद्रजतं न भवति' इति प्रसक्तस्य चायं निषेधः । अनभूतं त्वप्रसक्तमपि प्रतिषिध्यमानं, रजतमिव कनकमपि किमिति न प्रतिषिध्यते ।
115. વળી, ‘આ રજત નથી' એ બાધક જ્ઞાન, પૂર્વાનુભવે જેને ગ્રહણુ કરેલ છે તે રજતના નિષેધને જણાવતું ઉત્પન્ન થાય છે. આ રજત નથી’ એમ કહેતાં કહેવા માગીએ છીએ કે જે વસ્તુ મેં દેખી હતી તે રજત નથી.’ આમ આ પ્રાપ્તનેા અર્થાત્ અનુભૂત પ્રતિષેધ છે. જેને અનુભવ નથી અર્થાત્ જે અપ્રાપ્ત છે એવી વસ્તુને પ્રતિષધ કરવામાં આવતાં રજતની જેમ કનકનેા પ્રતિષેધ પણ કેમ ન કરાય ?
116. यत्त व्याख्यातं प्रागनवगतस्मरणानुभवविवेकप्रतिपादकं बाधकज्ञानमिति तद्वचाख्यानमात्रमेव, तथाऽननुभवात् । न ह्येवं बाधकमुत्पद्यते यदविविक्तं तद्विविक्तम्' इति । अतो यत्किञ्चिदेतत् । तस्मान्न रजतस्मरणम् ।
116. સ્મરણુ અને અનુભવના પહેલાં ન નણેલા વિવેક (ભેદ)નું પ્રતિપાદક બાધક જ્ઞાન છે એવી જે સમજૂતી તમે પ્રાભાકરાએ આપી છે તે કેવળ સમજૂતી જ છે, કારણ કે એવા અનુભવ થતા નથી એમ અમે કહીએ છીએ કારણ કે જે અભિન્ન હતુ તે ભિન્ન છે એવા આકારનું બાધક જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી આ મત તુચ્છ છે, નિષ્કર્ષ એ કે (અહીં] રજતનું સ્મરણ નથી.
117. रजते वा कदाचिदनुभवोऽभूदिति स्मरणमभिधीयमानं नात्यन्तमलौकिकम् । स्वप्ने तु स्वशिरश्छेदादेरत्यन्ताननुभूतस्य स्मृतिरिति कथ्यमानमेव त्रपाकरम् जन्मान्तरे निजमस्तकलवनमनुभूतमनेनेति चेद् इदमपि स्वभाषितमसारम् यज्जन्मान्तरानुभूतं स्मयेते । तत्र च कुतस्त्य एष नियमो यत्कदाचिदेव स्मर्यते, न सर्वदा सर्वमिति ।
117. ‘રજતને કાઈક વાર અનુભવ થયેા હતેા' એટલે રજતનુ સ્મરણ થાય છે એમ કહેતાં તે તે સ્મરણુ અત્યંત અલૌકિક ન હેાય [કારણ કે લે! પૂર્વાનુભૂતનુ" સ્મરણ કરે છે.] પૂર્વે કદી ન અનુભવેલા પેતાના શિરચ્છેદ્રની પણુ સ્મૃતિ થાય છે એમ કહેવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org