SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 113. પ્રાભાકર મીમાંસક છે, એમ કહેવાય છે. નૈયાયિકનુ ખ્યાતિવાદ્યખ’ડન ૭૧ રજતસ્મરણુતા વિપરીતખ્યાતિવાદીઓએ પણ સ્વીકાર્યુ. નૈયાયિક – સાચું; રજતગત વિશેષ ધર્મનું સ્મરણ અમે વિપરીતખ્યાતિવાદીઓએ સ્વીકાર્યું છે. જેમ સામે રહેલા ધી”માં [પુરુષ અને સ્થાણુગત] ઊંચાઈ વગેરે સામાન્ય ધર્માંના ગ્રહણને લીધે અને સ્થાણુ અને પુરુષગત વિશેષ ધર્મના અગ્રહણને લીધે બંનેના વિશેષ ધર્માંની સ્મૃતિ થવાથી સંશય જન્મે છે તેમ અહીં પણુ [શુક્તિ અને રજતગત] તેજસ્વિતા વગેરે સામાન્ય ધર્મોના પ્રણને લીધે અને વિશેષ ધર્મોના અગ્રહણને લીધે રજતગત વિશેષ ધર્માની સ્મૃતિ થવાથી ધી માં રજતનું વિપર્યયાત્મક જ્ઞાન જન્મે છે, સશયાત્પત્તિમાં બંનેના વિશેષ ધર્માનું સ્મરણ કારણુ છે, પરંતુ અહીં તેા બેમાંથી એકની વિશેષ ધર્માનું સ્મરણુ કારણ છે, એટલા ભેદ છે. તેથી જ [અર્થાત્ રજતના વિશેષ ધર્મોનું સ્મરણ કારણુ હાવાને લીધે] રજતને પહેલાં અનુભવ ન થયે! હાય ! આ [રજત-]જ્ઞાન ઉત્પન્ન થતુ નથી; વળી, સાદૃશ્યના દર્શન વિના જો આવું રજતજ્ઞાન ઉત્પન્ન થતું હેાય તે રાત્રિએ પણ તે ઉત્પન્ન થાય, [પણુ થતું નથી]. પરંતુ આ [રજતજ્ઞાન સ્મરણમાત્ર છે એમ કહી ત્યાં જ અટકી જવું ન જોઈએ કારણકે સ્મરણુજન્ય વિપ યજ્ઞાનનું સવેદન આપણને થાય છે. એટલે જ સ્મરણુજન્ય પરામને (=આ જે છે તે રજત છે' એવા પરામર્શીને) સ્વીકારનારા [નવ્યપ્રાભાકરા] વધુ સારા છે, કારણુકે તે સત્યવાદી છે; તે સંવેદનને પાવતા નથી. 114. विपर्ययावगतेः कारणं विकल्पितं तत्रोक्तमेव प्रामाणिकैः - -- यत्तु कार्य चेदवगम्येत किं कारणपरीक्षया । कार्यं चेन्नावगम्येत किं कारणपरीक्षया ॥ कार्याकस्मिकतानुपपत्तेश्च कल्प्यतां कारणम् । तच्च क्लृप्तमेव दोषसहित मिन्द्रियं, यथा संस्कार सहकारि प्रत्यभिज्ञायामिति । Jain Education International सुवते शालयो दुष्टा न यद्यपि यवाङ्कुरम् । शालिकार्य त्वपूपादि जनयन्त्येव कल्मषम् ॥ तस्माद्दोषकलुषितादिन्द्रियात् पुरोऽवस्थितधर्मिगतत्रिकोणत्वादिविशेषावमर्श कौशलशून्यात् सामान्यधर्म सहचरित पदार्थान्तरगतविशेषस्मरणोपकृताद्भवति विपरीतप्रत्ययः । सम्यग्ज्ञानापेक्षया च तद् दुष्टमुच्यते । स्वकार्ये तु विपर्ययज्ञाने तत्कारणमेव न दुष्टम् । तस्माद् रजतमित्यनुभव एव न प्रमुषितस्मृतिः । 114. જ્યાં વિપયજ્ઞાનના કરણની ચર્ચા કરવામાં આવી છે ત્યાં તૈયાયિકાએ કહ્યું. છે કે જો કાર્યનું જ્ઞાન થતું હાય તા પછી કારણની પરીક્ષા કરવાની શી જરૂર છે ? જો કાર્યનું જ્ઞાન થતુ જ ન હેાય તે પણ કારણની પરીક્ષા કરવાની શી જરૂર છે? કાર્ય કારણુ વિના અકસ્માત, ઉત્પન્ન થાય એ ઘટતું ન હેાઈ કારણની કલ્પના કર. તે કલ્પેલું કારણું, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy