SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભ્રાન્ત જ્ઞાનામાં અગ્રહણ હોય છે. ૬૭ 103. सदृशदर्शनाद्विना स्मृतिरेव कुतस्त्येति चेद् न, नानाकारणकत्वात्स्मरणस्य । निद्राकषायितमप्यन्तःकरणं स्मरणकारणं भवत्येव । यद्येवं द्विचन्द्रतिक्तशर्करादिप्रत्ययेषु कथं स्मृतिप्रमोषः ? 103. ભાટ્ટ મીમાંસક પ્રાણાકર મીમાંસક છે. નિદ્રાથી ક્લુષિત થયેલું અન્તઃકરણુ સ્મૃતિનું કારણ બને છે જ. સંદેશ વસ્તુના દર્શન વિના સ્મૃતિ કેવી ? તમારી શંકા બરાબર નથી કારણ કે રસ્મૃતિનાં અનેક કારા ભાટ્ટ મીમાંસક– જો એમ હોય તેા દ્વિચન્દ્રજ્ઞાન, તિક્તશર્કરાજ્ઞાન, વગેરે ભ્રાન્તનાનામાં સ્મૃતિનુ સ્મૃતિરૂપે અગ્રહણ કેવી રીતે ઘટાવશે ? 104. આઃ ડોવર ! થમસમિતિમપિ ન મુખ્યÀ--- न सर्वत्र स्मृतेरेव प्रमोषोऽभ्युपगम्यते ! किन्त्वख्यातिरतश्चासौ कथञ्चित्कस्यचित्कचित् ॥ भवत्यनुभवस्मृत्योर्विवेकाग्रहणं कचित् । क्वचित्त स्मर्यमाणस्य तथात्वेनानुपग्रहः || द्विधा कृता कचिद् वृत्तिर्नेत्रस्य तिमिरादिना । न हि ग्रहीतुमैक्येन शक्नोति शिशिरत्विषम् ॥ कचिद्रसनसंपृक्ते पित्ते तिक्तत्ववेदनात् । परिच्छेत्तुं न शक्नोति माधुर्यं शर्करागतम् ॥ गृह्णाति यत्तु तिक्तत्वं वस्तुतः पित्तवर्त्ति तत् । तथा तु न विजानाति निगिरन्नेष शर्कराम् ॥ एतेन पीतशङ्खादिख्यातयोऽपि व्याख्याताः । 104. પ્રાભાકર મીમાંસક- અરે મ્રુદ્ધુ ! વારંવાર કહેવા છતાં કેમ સમજતા નથી કે બધાં જ ભ્રાન્તનાનેમાં સ્મૃતિનું સ્મૃતિરૂપે અગ્રહણુ સ્વીકાર્યું નથી પણુ અગ્રહણ સ્વીકાર્યુ છે. તેથી આ અગ્રણુ કાઇને કયારેક કાશ્વક રીતે તા હોય છે, કયારેક અનુભવ અને સ્મૃતિના ભેદનું અગ્રહણુ હેાય છે. કયારેક સ્મૃતિના વિષયનું સ્મૃતિના વિષય તરીકે અગ્રહણુ હૈાય છે. કયારેક તિમિરાદિ દોષને લીધે આંખનું દર્શન દ્વિધા વિભક્ત થઈ જાય છે. તેથી આંખ ચંદ્રને એક તરીકે ગ્રહી શકતી નયો. પિત્તથી જીભ આવરત હૈાવાને લીધે પિત્તની તિકતતાનું જ્ઞાન થતું હાઇ સાકરના માને અનુભવવા તે અસમર્થ બની જાય છે. જે તિકતતાને તેને અનુભવ થાય છે તે તા પિત્તગત છે એનુઅે સાકર ખાનારને અગ્રહણુ હેાય છે. આ દૃષ્ટાંત દ્વારા પીતશંખ વગેરે ભ્રાન્તિઓની પણ સમજુતી અપાઈ ગઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy