SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચાર मुदकज्ञानमविद्यमानेऽपि नीरे मिहिरमरीचिषु दृष्टमिति तत्र संशेरते जनाः । अर्थक्रियाज्ञानं तु सलिलमध्यवर्त्तिनां भवत्तदविनाभूतमेव भवतीति न तत्र संशयः । तदभावान्न तत्र प्रामाण्यविचारः, विचारस्य संशयपूर्वकत्वात् । विशेषदर्शनाद्वा फलज्ञाने प्रामाण्यनिश्चयः । ૫૦ 75. અક્રિયાના જ્ઞાનની પડેલા જ્ઞાનથી શી વિશેષતા છે ? અક્રિયાના જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચય માટે બીજા જ્ઞાનની અપેક્ષા માનતાં તા અનવસ્થા થાય' એમ જે તમે મીમાંસાએ કહ્યું તે તે! અસંબદ્ધ વાત છે કારણ કે એ તમારી વાત સકળ પ્રાણીના અનુભવની સાક્ષીએ ચાલતા વ્યવહારની વિરાધી છે અને અક્રિયાના જ્ઞાનના પ્રામાણ્યની પરીક્ષાની આવશ્યકતા જરા પણ નથી. બધાં પ્રવર્તક નાનાના પ્રામાણ્યની પરીક્ષા પ્રવૃત્તિની સફળતા માટે કરવી જોઈએ. પરંતુ ફળજ્ઞાનનો (=અક્રિયાના જ્ઞાનની બાબતમાં તે તેના પ્રામાણ્યની પરીક્ષાની અપેક્ષા જ રહેતી નથી કારણ કે પ્રયોજન (=ફ઼ળ) સિદ્ધ થઈ ગયુ. હાય છે; તેા પછી અનવસ્થા કયાંથી થાય ? વળી, અ་ક્રિયાજ્ઞાતના પ્રામાણ્યની બાબતમાં સંશયને અભાવ હેાઈ તેના પ્રામાણ્યની પરીક્ષાના વિચાર પણ સાઁભવતા નથી. પ્રવર્તી પહેલુ જલજ્ઞાન જલ ન હેાય ત્યારે પણ સૂર્યકિરણેામાં ઉત્પન્ન થતું દેખ્યુ છે એટલે પ્રવક જ્ઞાનના પ્રામાણ્યની બાબતમાં લેાકેાને શંકા ઉદ્ભવે છે. [ જલ-]અ - ક્રિયાજ્ઞાન તા` જલમાં રહેલાને જ થતું હેાઈ, તે જલ વિન! હેતું જ નથી; એટલે અ ક્રિયાજ્ઞાનના પ્રામાણ્યની બાબતમાં સશય ઉદ્ભવતા જ નથી. સશયના અભાવને કારણે પ્રામાણ્યની પરીક્ષાના વિચાર પણ ઉદ્ભવતા નથી કારણ કે પ્રામાણ્યની પરીક્ષાના વિચારનું કારણ પ્રામાણ્યવિષયક સ`શય છે. અથવા, અક્રિયાજ્ઞાનમાં વિશેષનું દર્શીન થવાથી અક્રિયાજ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થાય છે. 79. कः पुनरयंविशेष इति चेद्र योऽयं शौचाचमनमज्जनामरपितृतर्पणपक्षालनश्रमतापनोदन विनोदनाद्यनेकप्रकारनीरपर्यालोचनप्रबन्धः । न ह्ययमियान्कार्यकलापो मिथ्याज्ञानात्प्रवृत्तस्य कचिदपि दृष्टः । स्वप्नेऽप्यस्य प्रबन्धस्य दर्शनमस्तीति चेत् न, स्वप्नदशावि सदृशविस्पष्टजाग्रदवस्थाप्रत्ययस्य संवेद्यत्वात् । एषोऽस्मि जागमिं न स्वपिमीति स्वप्नविलक्षणमनिद्रायमाणमानसः प्रत्यक्षमेव जाग्रत्समयं सकलो जनश्चेतयते । न च तस्मिन्नवसरे सलिलमन्तरेणैताः क्रियाः प्रवर्तमाना दृश्यन्ते इति तद्विशेषदर्शनात् सुज्ञानमर्थक्रियाज्ञानप्रामाण्यम् । कारणपरीक्षातो वा तस्मिन् प्रामाण्यं निश्चेष्यामः । यथोक्तं भवद्भिरेव 'प्रयत्नेनान्विच्छन्तो न चेदोषमवगच्छेम तत्प्रमाणाभावाददुष्टमिति मन्येमहि' इति [ शा. भा. १.१.५ ]। तथा हि विषयस्य चलत्वसादृश्यादिदोषविरहः, आलोकस्य मलीमसत्वादिकारणवैकल्पम्, अन्तःकरणस्य निद्राद्यदूषितत्वम्, आत्मनः क्षुत्प्रकोपाद्यना- Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy