SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર વસ્તુ છે અને તે નિત્ય નથી, એટલે તે કાર્ય જ છે. અને કાર્ય માટે કાર્ય હોવાને કારણે સ્વતઃ કારણ વિના જ ઉત્પન્ન થવું યોગ્ય નથી. ઉત્પત્તિમાં પિતાના કારકેથી અતિરિક્ત ગુણની અપેક્ષા ન હોવી એ જ પ્રામાણ્યની સ્વત: ઉત્પત્તિ છે અને નહિ કે અકાર્યવ જ એમ જે તમે મીમાંસકે કહેતા હે તે એ પણ બરાબર નથી કારણ કે સમ્યફ રૂ૫ ધરાવતું કાર્ય ગુણવાળા કારકે વિના ઉત્પન્ન થતું નથી. કાય બે પ્રકારનું હોય છે–સમ્યક અને અસમ્યફ. તેમાં ગુણવાળા કારણુ વડે સમ્યફ કાર્ય ઉત્પન્ન થાય છે અને દેશવાળા કારણ વડે અસમ્યક કાર્ય ઉત્પન્ન થાય છે. દોષવાળું પણ ન હોય અને ગુણવાળું પણ ન હોય એવું કારણ સંભવતું જ નથી. તેથી જ કાર્યના ત્રીજા પ્રકારને સંભવ નથી. 67. सम्यग्ज्ञानोत्पादकं कारकं धर्मि, स्वरूपातिरिक्तस्वगतधर्मसापेक्षं कार्यनिवर्तकमिति साध्यो धर्मः, कारकत्वात्. मिथ्याज्ञानोत्पादककारकवत् । सम्यग्ज्ञानं वा धर्मि, स्वरूपातिरिक्तधर्मसम्बद्धकारकनिष्पाद्यमिति साध्यो धर्मः, कार्यत्वात्, मिथ्याज्ञानवत् । 67. [અસમ્યફ જ્ઞાનની જેમ સમ્યક્ જ્ઞાન પણ પિતાના ઉત્પાદક કારકના સ્વરૂપથી અતિરિક્ત કારકગત ધર્મની અપેક્ષા રાખે છે એના સમર્થનમાં નીચે પ્રમાણે બે અનુમાનપ્રાગે આપી શકાય. સમ્યફ જ્ઞાનનું ઉત્પાદક કાક ધમી યા પક્ષ છે. પોતાના સ્વરૂપથી અતિરિક્ત પિતામાં રહેલ ધર્મની સહાયથી કારકનું કાર્યોત્પાદક (સમ્યક જ્ઞાનોત્પાદક) હેવું એ સાધ્ય ધર્મ છે. કારણ કે તે કારક છે એ હેતુ છે. “અસભ્ય જ્ઞાનના ઉત્પાદક કારકની જેમ એ ઉદાહરણ છે. અથવા, સમ્યફ જ્ઞાન ધમી યા પક્ષ છે. પિતાના સ્વરૂપથી અતિરિત ધર્મ સાથે સંબંધ ધરાવતા કારકથી સમ્યક જ્ઞાનનું ઉપાઘ હાવું એ સાધ્ય ધર્મ છે. કારણ કે સમ્યક જ્ઞાન કાર્ય છે એ હેતુ છે. “અસમ્યફ જ્ઞાનની જેમ એ ઉદાહરણ છે. 7 68. आयुर्वेदाच्चेन्द्रियगुणान् प्रतिपद्यामहे । यदमी वैद्याः स्वस्थवृत्तेरौषधोपयोगमुपदिशन्ति, तत् गुणोपयोगायैव, न दोषशान्तये । दृश्यते च तदुपदिष्टौषधोपयोगादिन्द्रियातिशयः । तद्विषय एव च लोके नैर्मल्यव्यपदेशो न दोषाभावमात्रप्रतिष्ठ इत्यलं विमर्दैन । तस्मादुत्पत्तौ गुणानपेक्षत्वात् स्वतः प्रामाण्यमिति यदुक्तं तदयुक्तम् । 68. વળી, આયુર્વેદમાંથી આપણે ઇન્દ્રિયના ગુણો જાણીએ છીએ. આ વૈદ્યો સ્વસ્થ ઈન્દ્રિયવ્યાપાર ધરાવતી વ્યક્તિને ઔષધને ઉપયોગ કરવાનો જે ઉપદેશ આપે છે તે ઇન્દ્રિયના ગુણેને ખીલવવા માટે જ છે, ઈન્દ્રિયના દેષોને દૂર કરવા માટે નથી. અને ઉપદેશવામાં આવેલા ઔષધના ઉપયોગથી ઈન્દ્રિયમાં અતિશય (=ગુણ) ઉપન થતો આપણે જોઈએ પણ છીએ, લોકમાં નર્મય’ શબ્દનો પ્રયોગ આ અતિશયને વિશે જ કરવામાં આવે છે. રાષના અભાવને વિશે કરવામાં આવતો નથી. આથી વિશેષ આ મતનું ખંડન જરૂરી નથી. નિષ્કર્ષ એ કે પિતાની ઉત્પત્તિમાં કારકગુણોની અપેક્ષા રાખતું ન હાઈ પ્રામાણ્ય સ્વત: ઉત્પન્ન થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે અયોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy