SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મામાર્થ-અપ્રામાણ્ય સ્વત: પરત: વિચાર 32. યાયિક–અમે આને ઉત્તર આપીએ છીએ. ઈન્દ્રિયંગ વિષયને ગ્રહણ બનાવ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોની બાબતમાં પ્રામાનિશ્ચય વિના જ વ્યવહાર ઘટતો હોઈ એમની બાબતમાં પ્રામાણ્ય સ્વત: છે કે પરતઃ એ વિચારવાનું આપણને કોઈ પ્રયજન નથી; અનિર્ણય જ એમની બાબતમાં વધારે સારે છે. પરંતુ અગણિત ધનના વ્યર્થ અને અનેક કષ્ટથી પાર પાડી શકાય એવાં અતીન્દ્રિય વિષયને અનુલક્ષી કરાતાં વૈદિક કર્મોની બાબતમાં તેમની (વૈદિક કર્મો કરવાનો આદેશ આપતાં વેદવાક્યોના) પ્રામાણ્યનો નિશ્ચય કર્યા વિના કિબામાં પ્રવૃત્ત થાય એ અનુચિત છે, એટલે વેદના પ્રામાણ્યને નિશ્ચય અવશ્ય કરે નઈએ. વેદનું પ્રામાણ્ય પરતઃ છે એ અમે હવે પછી પુરવાર કરીશું. 13. यच्चेदमियता विस्तरेण स्वतः प्रामाण्यमुपपादितं तद् व्याख्येयम् । स्वतः प्रामाण्यमिति कोऽर्थः ? किं स्वत एव प्रमाणस्य प्रामाण्यं भवति उत स्वयमेव तत्प्रमाणमात्मनः प्रामाण्यं गृह्णातीति । 53. મીમાંસાએ આટલા વિસ્તારથી જે સ્વતઃ પ્રામાણ્ય પુરવાર કર્યું તેની પરીક્ષા કરવી જોઈએ. “સ્વતઃ પ્રામાણ્ય ને અર્થ છે ? શું એને અર્થ “પ્રમાણનું પ્રામાણ્ય રસ્વતઃ અર્થાત કારણ વિના જ ઉદ્ભવે છે? એ છે કે પછી “તે પ્રમાણે પોતે જ પિતાનું પ્રમાહર્ય ગ્રહણ કરે છે એ છે? 54. न तावत्स्वयमेव प्रामाण्यग्रहणमुपपन्नम्, अप्रामाणिकत्वात् । तथा हि यदेतन्नीलप्रकाशने प्रवृत्तं प्रत्यक्षं तन्नीलं प्रति तावत्प्रत्यक्षं प्रमाणं, तावदिन्द्रियार्थसन्निकर्षोंत्पन्नमिति जानीम एवैतत्; किमत्र विचार्यते । 54. પ્રમાણ પોતે જ પોતાનું પ્રામાણ્ય ગ્રહણ કરે છે એ મત ઘટતો નથી કારણ ટ્ર ૧ તક આગળ ટકી શકે તેમ નથી. આને કંઈક વિસ્તારથી સમજાવીએ છીએ. જે પ્રત્યક્ષ નીલવસ્તુને જાણવામાં, પ્રકાશિત કરવામાં પ્રવૃત્ત છેતે પ્રત્યક્ષ કે નીલવસ્તુને અમુલક્ષી પ્રમાણ છે, [બીજી કોઈ વસ્તુને અનુલક્ષીને પ્રમાણ નથી. પોતાના પ્રામાયને અનું. લક્ષી તે પ્રમાણુ નથી. તેથી પોતાના પ્રામાણ્યને પ્રકાશિત કરવામાં તે પ્રવૃત્ત નથી. ] તેટલા પૂરતું અર્થાત નીલ વસ્તુ પૂરતું જ તે પ્રમાણુ છે કારણ કે આપણે એ જાણીએ જ છીએ કે તે ઈન્દ્રિયાર્થસનિકત્પન્ન છે, અથાંત જે વિષય સાથે ઈન્દ્રિયને સનિક હેય તે વિષયને જ તે ગ્રહણ કરે છે. ] તેથી હવે અહીં શું વિચારવાનું રહ્યું ? 55. प्रामाण्यपरिच्छेदे तु किं तत्प्रमाणमिति चिन्त्यताम् । प्रत्यक्षमनुमानं वा ? प्रमाणान्तरीणामनाशङ्कनीयत्वात् । 55. [ પિતાના] પ્રામાણ્યને જાણવા માટે કર્યું પ્રમાણુ સમર્થ છે એ વિચારવું જોઈએ. શું પ્રત્યક્ષ સમર્થ છે કે અનુમાન ? કારણ કે [ આ બે સિવાય ! બીજાં પ્રમાણ આવું સામર્થ્ય ધરાવતા હોવાની શંકા પણ ઊઠી શકતી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy