SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ અને અનુમાનને વિષયભેદ - 11. નનૂર થાડનુમાને ઘવિરિષ્ટો ધમાં મર્થવિશિષ્ટ शब्दः साध्यो भवतु । मैवम्, शब्दस्य हेतुत्वात् । न च हेतुरेव पक्षो भवितुमर्हति । - 11. શંકાકાર (બૌદ્ધ) – કહ્યું છે કે જેમ અનુમાનમાં ધર્મવિશિષ્ટ ધર્મ સાધ્ય છે તેમ અહીં અર્થવિશિષ્ટ શબ્દ સાધ્ય બને. તૈયાયિક – એવું ન બને, કારણ કે શબ્દ તે હેતુ છે અને હેતુ પોતે જ પક્ષ (ાધ્ય) બનવાને લાયક નથી. ____12. ननु यथा अग्निमानयं धूमः, धूमवत्त्वात् महानसधूमवदिति । उक्तं च सा देशस्याग्नियुक्तस्य, धूमस्यान्यैश्च कल्पिता' इति [श्लो. वा. अनु. ४८] । एवं गोशब्द एवार्थवत्वेन साध्यता, गोशब्दत्वादिति सामान्यं च हेतूक्रियतामिति । 12. શંકાકાર (બૌદ્ધ) – હિતુ પિતે જ સાધ્ય બની શકે.] ઉદાહરણાર્થ, આ અનિયુક્ત ધુમાડે છે કારણ કે તે ધુમાડો છે, રસોડાના ધુમાડાની જેમ. અને કહ્યું પણ છે કે “સાધ્યપણું અગ્નિયુક્ત દેશમાં છે, કેટલાકે ધુમાડામાં સાધ્યપણું માન્યું છે.” એ જ પ્રમાણે, અર્થવાન “ગ” શબ્દને સાધ્ય માને અને “શબ્દત્વને કારણે એમ (શબ્દ) સામાન્ય હેતુ બનાવે. 13. एतदपि दुर्घटम् । शब्दस्य धर्मिणः किमर्थविशिष्टत्वं वा साध्यते प्रत्यायनशक्तिविशिष्टत्वं वा अर्थप्रतीतिविशिष्टत्वं वा ? न तावदर्थविशिष्टत्वं साध्यमू, शैलज्वलनयोरिव शब्दार्थयोः धर्मधर्मिभावाभावात् । अथार्थविषयत्वाच्छब्दस्यार्थविशिष्टतेत्युच्यते तदप्ययुक्तम्, तत्प्रतीतिजननमन्तरेण तद्विषयत्वानुपपत्तेः । प्रतीतो तु सिद्धायां किं तद्विषयत्वद्वारकेण तद्धमत्वेन । यदि तु तद्विषयत्वमूला तद्धर्मित्वपविकाऽर्थप्रतीतिः, अर्थप्रतीतिमूलं तद्विषयत्वम्, तदितरेतराश्रयम् । तस्मान्नार्थવિશિષ્ટઃ રાજઃ HTધ્ય . 13. નૈયાયિક-આ પણ દુર્ઘટ છે. ધર્મ શબ્દનું અર્થથી વિશિષ્ટ હેવું સાધ્ય છે કે (અર્થ) જણાવવાની શક્તિથી વિશિષ્ટ હેવું સાધ્ય છે કે અર્થના જ્ઞાનથી વિશિષ્ટ દેવું સાધ્ય છે ? ધમ શબ્દનું અર્થથી વિશિષ્ટ હેવું સાધ્ય નથી કારણ કે જેમ પર્વત અને અગ્નિ વચ્ચે ધર્મધમભવ છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે ધર્મધમભાવ નથી. અર્થ શબ્દને વિષય હોવાને કારણે શબ્દ અર્થથી વિશિષ્ટ છે એમ જે કહે છે તે પણ નથી કાણુ કે અર્થના જ્ઞાનની ઉત્પત્તિ થયા વિના અર્થ શબ્દને વિષય છે એ ધા શ નહિ. અને અર્થનું જ્ઞાન થઈ જાય પછી એ અર્થજ્ઞાન દ્વારા અર્થ શબ્દના ધી હોવાનું શું પ્રયોજન ? જે કહે કે અર્થ પિતાને વિષય હેવાને કારણે અર્થવિશિષ્ટ બનેલે શબ્દ અર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને અર્થજ્ઞાનને કારણે અર્થ શબ્દને વિષય હેય છે, તો ઈતરેતરાશ્રયદોષ આવે છે. તેથી, અર્થવિશિષ્ટ શબ્દ સાધ્ય નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy