SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ઉદ્યોતક આપેલ હેતુ વિશે “એક જ અર્થ માં બે જાતિઓ સમવાય સંબંધથી રહેતી હોવાથી એક જાતિ બીજી જાતિથી યુકત (= જાતિ પત ) ગાય” એમ કહી અહીં [ઉદ્યોતકરના આ અનુમાનમાં] જતિ પણ જાતિનત હેવાને કારણે જે અનૈકાન્તિકદેષ [કુમારિભટ્ટ] આપે છે તે ઘટતે. નથી. [કુમારિલ ભટ્ટ કહેવા માગે છે કે ઉપર્યુકત રીતે જાતિ પણ જાતિમત્ છે. વળી તે ઈન્દ્રિયગ્રાહ્ય પણ છે અને તેમ છતાં તે અનિત્ય નહિ પણ નિત્ય છે. એટલે ઉદ્યોતકરનું અનુમાન અને કાનિક દષથી દૂષિત છે. પરંતુ તેમણે આપેલો આદેષ ઘટ નથી,] કારણ કે સામાન્ય સામાન્યરહિત છે એ હકીકત સુપ્રસિદ્ધ છે. ઘટમાં ઘટવ અને પાર્થિવવું એ સામાન્ય છે માટે ઘટવ સામાન્યમાં પણ પાર્થિવ સામાન્ય છે એમ કહેવું શકય નથી. એટલે ઉદ્યોતકર આપેલ] આ હેતુ નિર્દોષ છે. તેથી “જાતિમાં, ઈન્દ્રિયગ્રાહ્યત્વ વગેરે જે વસ્તુનો કેવળ સત્તાને પુરવાર કરવા માટેના હેતુઓ છે તેમને શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે કેણ કહે ? જે તાર્કિક ન હોય તે” એમ કુમારિલે] જે કહ્યું તે તે તાર્દિકના વ્યવહારને ન જાણનારાનું વચન છે. 304. [ રવાના હેતવો મવતિ | ह्यस्तनोच्चारितस्तस्माद् गोशब्दोऽद्यापि वर्तते । गोशब्दज्ञानगम्यत्वाद्यथोक्तोऽद्यैष गौरिति ॥ विज्ञानग्राह्यता नाम वस्तुस्वाभाव्यवन्धना । नित्यत्वे कृतकत्वे वा न खल्वेषा प्रयोजिका ॥ अप्रयोजकता चैवप्रायाणां चैवमुच्यते । स्वयं चैते प्रयुज्यन्ते हेतुत्वेनेत किं न्विदम् ॥ 304. અહી (= શબ્દનું નિત્યત્વ પુરવાર કરવામાં) [કમાટિલે આપેલી હેતુઓ અપ્રાજક છે. (તે હેતુએ છે)-ગઈ કાલે ઉચ્ચારેલે “ગાય”શબ્દ આજે પણ અસ્તિત્વ ધરાવે છે કારણ કે જેમ ગઇ કાલે આ ગાય “ગાય”શબ્દજ્ઞાનગણ્ય હતી તેમ આજે પણ તે “ગાય”શબ્દાનગણ્ય છે. વસ્તુની આ જ્ઞાનગમ્યતા વર્તાના અસ્તિત્વ સાથે અવિનાભાવ સંબંધ વરાવતી હેઈ ખરેખર વસ્તુના નિત્યત્વ કે અનિત્યત્વને પુરવાર કરવા સમર્થ નથી. જે [કુમારિલ] કહે છે કે આ જાતના હેતુઓ [શબ્દની અનિત્યના પુરવાર કરવા] અસમર્થ છે તે પે જ એવા અસમર્થ હેતુઓને [શબ્દની નિત્યતા પુરવાર કરવા] પ્રયોજે છે એ શું વિચિત્ર નથી ? 305. gવં નિચવે ટુર્વો શું મા? तस्मान्मन्तव्यः कार्य एवेत शब्दः । वाचोयुक्तित्वे वैदिको योऽनुवादः न्याये प्रत्युक्ते किंफलस्तत्प्रयोगः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy