SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ સજાતીય શબ્દના સંતાનને ઉત્પન્ન કરે છે ૧૭૧ નૈયાયિક-ના, પ્રત્યક્ષ વાયુઓથી અપ્રત્યક્ષ વાયુઓમાં એવી કોઈ વિશેષતા હેવાનું પ્રમાણ નથી જેને કારણે પ્રત્યક્ષ વાયુઓ શબ્દનું આવરણ ન કરી શકે જ્યારે અપ્રત્યક્ષ વાયુઓ કરી શકે. જે સક્ષમ (અપ્રત્યક્ષ) વાયુએ શબદનું આવરણ કરી શક્તા હોય તે પુષ્ટ (અવક્ષ) વાયુ એ પણ વધુ સહેલાઈથી શબદનું આવરણ કરી શકે એ તે સાવ સ્પષ્ટ વાત છે. 293. तस्मातू सजातीयशब्दसन्तानारम्भपक्ष एव युक्त्यनुगुणः । तथा हि सजातीयगुणारम्भिणो गुणास्तावद्दृश्यन्ते एव रूपादयः । अमूर्ताऽपि च बुद्धिबुद्धयन्तरमारभमाणा दृश्यते । देशान्तरेऽपि सैव कार्यमारभते, पथि गच्छतो देवदत्तादेरेकस्मादात्मप्रदेशात्प्रदेशान्तरे बुद्ध्युत्पाददर्शनात् । कार्यारम्भविरतिरपि भवति, अदृष्टाधीनसंसर्गाणां सहकारिणामनवस्थानात् । तीव्रणापि शनैरेवमतीबारम्भसम्भवः । सीदासचिवसामर्थ्यसापेक्षक्षीणवृत्तिना ॥ वीचीसन्तानदृष्टान्तः किञ्चित्साम्यादुदाहृतः । न तु वेगादिसामथ्र्य शब्दानामस्त्यपामिव ॥ यत्तु कुड्यादिव्याघाने किमिति विरमति शब्दसन्तानारम्भ इति, नैष दोषः, निरावरणस्य हि व्योम्नः शब्दारम्भे समवायिकारणत्व तथा दर्शनात करप्यते, नाकाशमाગતિ ! 293. નિષ્કર્ષ એ કે પૂર્વ પૂર્વનો શબ્દ ઉત્તર ઉત્તર પિતાની જાતિના શબ્દને ઉત્પન્ન કરી સજા લીવ શબ્દના સંતાનને રચે છે એ પક્ષ તર્કસંગત છે. પ આદિ ગને પોતાની જાતિના ગુણોને ઉપન કરતા જણાય છે જ, અમૂત બુદ્ધ પણ અન્ય બુદ્ધિને ઉત્પન કરતી દેખાય છે. પિતાના કાર્યને અન્ય દેશમાં પણ તે જ ઉત્પન્ન કરે છે. રસને ચાલતા દેવદત્ત વગેરેની બુદ્ધિનો ઉ૫ત્તિ એક આત્મપ્રદેશ ઉપરથી બીજા આત્મપ્રદેશ ઉપર થાય છે. કાર્યોની ઉત્પત્તિ અટકે પણ છે કારણ કે અદષ્ટને લીધે ભેગાં થયેલ સહકારીઓ છૂટા પડી જાય છે. એટલે જ તીવ્ર શબ્દ પણ ધીમે ધીમે આમ અતીવ્ર શકને ઉત્પન્ન કરે એ સંભવે છે. જે સહકારીઓના સામર્થ્યની અપેક્ષા શબ્દની ઉત્પાદક શકિત રાખે છે તે સહકારીઓ નબળા પડતાં શબ્દની ઉત્પાદક શકિત ક્ષીણ બની જય છે. શબ્દસંતાન સાથે વીચીસંતાનનું થોડુંક સામ્ય હેઈ વીચીસંતાનનું દષ્ટાંત આપ્યું છે અને નહિ કે પાણીની જેમ શબ્દોમાં પણ વેગ આદિનું સામર્થ્ય છે એટલે. ભીંતની આડને લીધે શા માટે શબ્દના સંતાનની ઉત્પત્તિ અટકી જાય છે ?” એમ જે પ્રશ્ન તમે કર્યો છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે એ દોષ નથી. નિરાવરણ આકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy