SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦. કેય વાયુનું શબ્દાભિવ્યંજકત્વ અસંભવ आकण्ठानद्धनीरन्ध्रचर्मावृतमुखोदितः ।। शब्दो यः श्रूयते तत्र न कोष्ठयानिलसर्पणम् ॥ कुड्यादिप्रतिवन्धेन वायोरप्रसरणं भवद्भिरपि काथतमेव । निर्विवरचर्मपुटोपरुद्धोऽप्यसो न प्रसरेत् । अपि च सर्वतोनिरुद्धसर्वद्वारस्यापि जठरे गुरगुराशन्दो मन्दाग्ने: श्रयते । अत्र कुतो व्यनकानां कोष्ठ्यपवनानां निस्सृतिः । रोमकूपनिस्सृतानामपि सूक्ष्मतया स्तिमितबाह्यवाय्यपसरणसामर्थ्याभावः । किन्च मनागपि बहिर्वायौ वाति न शब्दश्रवण स्यादिति । दुर्बलोऽपि चाह्यः पवनः प्रबलादपि कोष्ठ्यवायोलीयान् भवतीति कथं तेनापसार्येत ? 291. કઠામાંથી નીકળી બહાર પ્રસરતે વાયુ ચારે બાજુ નિશ્ચલ વાયુને હડસેલે છે એવી જે તમે કલ્પના કરી છે તે તે ખરેખર અલૌકિક છે.અનિનું ઊર્વવલન,વાયુનું તિક ગમન તેમ જ અણુ અને મનનું આવકમ આ બધું અદષ્ટકારિત છે. એમ જે કહ્યું છે તેને આધારે વાયુઓને સ્વભાવ તિર્યક્ર ગમન કરવાનો હોવાથી ઊર્વદિશામાં અને અદિશામાં શબ્દનું શ્રાવણુપ્રત્યક્ષ જ ન થાય. જયાં સુધી બીજે વેગવાન વારુ તેને પ્રેર નહિ ત્યાં સુધી વાયુ પિતાની સ્વાભાવિક તિર્યફ ગતિ છોડતો નથી. [હકીકતમાં તો] નીચું મુખ કરી બોલાયેલો શબ્દ પણ ઊંધર્વ દિશામાં સંભળાય છે અને ઊંચું મુખ કરી બોલાયેલો શબ્દ પણ અાદિશામાં નથી સંભાળતો એમ નહિ, કદમ્બના ફૂલના જેવા માલકાકાર શબ્દ પોતાના જેવા શબ્દેને ઉપન કરે એ સંભવે છે. પરંતુ વાયુઓ ગાલકાકારે ગતિ કરતા દેખાતા નથી. કાણું વગરના ચામડાથી કંઠ સુધી ઢાંકેલા મુખમાંથી નીકળતે શબ્દ સંભળાય છે પરંતુ ત્યાં કોઠામાંથી વાયુ બહાર નીકળતા નથી, ભીંત વગેરેની બાધાને કારણે વાયુનું પ્રસારણ થતું નથી એમ તો આપે જ કહ્યું છે. કાણું વિનાના ચામડાના પુટથી રુધાયેલ વાયુ પણ પ્રસરે નહિ. વળી, ચારે બાજુથી બધા દ્વારા જેના રૂહ છે એવા મંદાગ્નિ પુરુષના જઠરમાં “ગુડગુડ’ શબ્દ સંભાળાય છે. અહીં કાઠાના વ્યંજ વાયુના બહાર નીકળવાનું છે જ કયાં ? રોમછિદ્રોમાંથી બહાર નીકળેલા વાયુઓ એટલા સક્ષમ હોય છે કે તેમનામાં નિયલ વાયુને હડસેલવાનું સામર્થ્ય જ હોતું નથી. વળી, પણ બહારના વાયુ વાય તો શબ્દનું શ્રવણ ન થાય. બહારના વાયુ દુર્બળ હોવા છતાં પ્રબળ કોષ્ઠય વાયુ કરતાં વધુ બળવાન હોય છે તો પછી કાષ્ઠય વાયુ તેનું અપસરણ કેવી રીતે કરી શકે ? 292. gવ સૂક્ષમા વાયવ: રાવરારિબા, ન પુનતે વરદરામાના: श्यामाकलतालास्योपदेशिनो मातरिश्वान इति चेत्, न, विशेष प्रमाणाभावात् । यच सूक्ष्मा अपि वायवः तिरोदधति तं सुतरां बलीयांसोऽपि विवृणुयुरिति यत्किश्चिदेतत् । 292. મીમાંસક-શબ્દાવરણકારી સમ વાયુઓ બીજ જ છે, તેઓ શ્યામાક લતાના લાસ્યનૃત્યને જણવનરા (પલા) દેખાતા વાયુઓ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy