SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સારૂપ્ય અને સામાન્ય આમાં પણ થાય છે, જેમકે ગવયના પ્રત્યક્ષ વખતે ગોવ્યક્તિનું અનુસંધાનેજ્ઞાન થાય છે. તેથી અબાધિત એકાકાર જ્ઞાનને આધારે જ સામાન્ય વ્યવહાર થાય છે. [વ્યક્તિઓમાં એકાકાર જ્ઞાનથી ગ્રાહ્ય સામાન્ય હોવા છતાં કેટલીક વાર [તેમની બાબતમાં] અનુસંધાનજ્ઞાન થાય છે અને કેટલીક વાર નથી થતું. ખડગે, મુંડો વગેરેમાં અનુસંધાનજ્ઞાન થાય છે કારણ કે તેમનામાં પિંડસારૂપ્ય છે. ગકાર, વિકાર) વગેરે વર્ણોમાં અનુસંધાનજ્ઞાન થતું નથી તેનું કારણ છે તેમનામાં પિંડસારૂપ્ય નથી એ અને નહિ કે સામાન્ય અભાવ. 270. न च सारूप्यमेव सामान्यं साङ्ख्यवदभिधातुं युक्तं, विजातीयेष्वपि गोगवयादिषु तस्य दृष्टत्वात् । यदि च 'शब्दः' 'शब्दः' इत्यनुवृत्तबुद्धेः श्रोत्रगम्यत्वोपाधिकृतत्वमुच्यते, तर्हि गवादाप्येकबुद्धेर्वाहदोहाघेकार्थक्रियाकारित्वनिवन्धनत्वाद् गोत्वादिजातिनिहवो बौद्धवन्मन्तव्यः । न चैतदेवम्, तद् गोत्ववच्छब्दत्वमपि न प्रत्याख्येयम् । 270. સારૂપ્ય જ સામાન્ય છે એમ સાંઓની જેમ તમારે કહેવું યોગ્ય નથી, કારણ કે વિજાતીય ગો, ગવય, વગેરેમાં પણ સારૂપ્ય દેખાય છે [પરંતુ તેમનામાં ગત્વ સામાન્ય નથી]. “આ શબ્દ છે “આ શબ્દ છે” એવી એકાકાર બુદ્ધિ થવાનું કારણ [શબ્દવ જતિ નથી પરંd] શ્રોત્રગ્રાહ્યત્વ ઉપાધિ છે એમ જે તમે કહે છે તે ગાય વ્યક્તિઓમાં થતી એકાકાર બુદ્ધિનું કારણ ગવ જાતિ નથી પરંતુ વાહ, દેહ આદિ એક અર્થ ક્રિયાકારિત્વ [ઉપાધિ] છે એમ બૌદ્ધોની જેમ તમારે માનવું જોઈએ, અને એવું તે તમે માનતા નથી. તેથી ગોત્વની જેમ શબ્દત્વને પણ તમારે નિષેધ ન કરવો જોઈએ. . 271. एतेन ब्राह्मणत्वादिसामान्यमपि समर्थितं वेदितव्यम् , उपदेशसहायप्रत्यक्षगम्यत्वात् । न चोपदेशापेक्षणादप्रत्यक्षत्वं तस्य भवितुमर्हति, गोत्वादिप्रत्ययस्यापि सम्बन्धग्रहणकाले तदपेक्षत्वदर्शनात् । उक्तं च - 'न हि यद् गिरिशृङ्गमारुह्य गृह्यते तदप्रत्यक्षम् ' इति । न चौपाधिकः पैठीनसिपैप्पलादिप्रभृतिषु ब्राह्मणप्रत्ययः उपाधेरग्रहणात् । औपाधिकत्वस्य गोवादावपि वक्त शक्यत्वात् । अपि चोपदेशनिरपेक्षमपि चक्षुः क्षत्रियादिविलक्षणां सौम्याकृति ब्राह्मणजातिमवगच्छति इत्येके । तदलमनया कथया । प्रकृतमुच्यते । गत्वादिभिर्जातिभिरेवार्थसंप्रत्ययोपपत्तेर्यदुक्तं 'नित्यत्वं तु स्याद् दर्शनस्य परार्थत्वात्' [जै सू. १.१.६.१८ इति एतदयुक्तम् । લેન “સર્વત્ર જવુથાર' જૈિ. સૂ૦ ૨..૬.33 રૂ ષિ કશુન્ , सम्बन्धनियमस्य गवादिभ्य एव सिद्धेः । 271. [પ્રભાકર મિસકે બ્રાહ્મણત્વ જાતિને સ્વીકાર કરતા નથી. એટલે તેમને જોશીને યાયિક કહે છે ] આ ચર્ચા દ્વારા બ્રાહ્મણત્વ આદિ સામાન્ય પણ સમર્થિત થયેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy