SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ગકારના ભેદના જ્ઞાનનું કારણ 253. નનુ પર્વ પ્રતિક્ષિતતવ પરીકયતાત્ | अस्मिन्समाप्यते वादो मर्मस्थानमिदं च नः ॥ प्रतिक्षिप्ते च गत्वादौ नार्थसम्प्रत्ययोऽन्यथा । प्रत्यभिज्ञानभूमिश्च नान्याऽस्तीति वयं जिताः ॥ सिद्धे तु गत्वसामान्ये तत एवार्थवेदनम् । तदेव प्रत्यभिज्ञेयमिति यूयं पराजिताः ॥ तेनान्यत्सर्वमुत्सृज्य वादस्थानकडम्बरम् । गत्वादिजातिसिद्धयर्थमथातः प्रयतामहे ।। 253. મીમાંસક-ગવજાતિને તે અમે નીરાસ કર્યો છે. નૈયાયિક-એની જ [ફરી] પરીક્ષા કરે કારણ કે એમાં જ ચચીની સમાપ્તિ રહેલી છે અને વળી સામાન્ય પદાર્થ અમારું મર્મસ્થાન છે. જે ગત્વ વગેરે સામાન્યનો અસ્વીકાર કરવામાં આવે તે બીજી કોઈ રીત અર્થનું જ્ઞાન થાય નહિ, અને પ્રત્યભિજ્ઞાનને વિષય એમના સિવાય બીજો કોઈ નથી, એટલે અમે જીત્યા. ગત્વ સામાન્ય પરાવાર થતાં તેના દ્વારા જ અથનું જ્ઞાન થશે, તે જ પ્રત્યભિજ્ઞાન વિષય છે, એટલે તમે હાર્યો. એટલે બીજે બધે વાદવિષયોનો આડંબર છોડી ગવાદિ જાતિઓને પુરવાર કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ, ___254. तत्रेदं विचार्यताम्-य एष गकारभेदप्रतिभासः स किं व्यज्जकभेदकृत उत वर्णभेदविषय इति ? व्यञ्जकभेदकृते तस्मिन्नेकत्वाद् गकारस्य किंवृत्ति गत्वसामान्य स्यात् ? वर्णभेदविषयत्वे तु तद्भेदसिद्धेरभेदप्रत्ययस्य विषयो मृग्य इति तद्ग्राह्यमपरिहार्य गत्वसामान्यम् । तदुच्यते-नायं व्यञ्जकभेदकृतः गकारभेदप्रत्ययः । यदि हि व्यञ्जकभेदाधीन एष भेद प्रतिभासस्तर्हि यरलवादिवर्णभेदप्रत्ययाऽपि तत्कृत एव किमिति न भवति ? ततश्च सकलवर्णविकल्पातीतमेकमनवयवं शब्दतत्वं वैयाकरणवदभ्युपगन्तव्यम् । 254. તે અહીં આને વિચાર કરીએ– જે આ ગકારના ભેદનું જ્ઞાન થાય છે તે શું વ્યંજકભેદને કારણે છે કે પછી તે જ્ઞાનને વિષય જ વર્ણભેદ છે? જે તે વ્યંજકભેદને કારણે હોય તે ગકારનું એકત્વ જ રહે, પરિણામે ગત્વસામાન્ય શેમાં રહે? કારણ કે સામાન્ય એકમાં રહેતું નથી, અનેકમાં રહે છે. જે તે ભેદજ્ઞાનને વિષય જ વર્ણભેદ હોય તે ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ જવાથી હવે અભેદજ્ઞાનને વિષય ગત્વસામાન્ય અપરિહાર્ય બને છે, અમે નયાયિકે કહીએ છીએ કે-આ ગકારના ભેદનું જ્ઞાન થવાનું કારણ યંજક ભેદ નથી. જે ગકારને ભેદનું જ્ઞાન ભંજક ભેદને અધીન હોય તો ય, ર, લ, વ, આદિ વણભેદનું જ્ઞાન પણ વ્યંજકભેદના કારણે જ કેમ ન જન્મે ? અને તે પછી વૈયાકરણની જેમ સકળ વર્ણભેદથી પર એક નિરવયવ શબ્દબ્રહ્મ સ્વીકારવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy