SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ગર્વ સામાન્યનું અસ્તિત્વ નથી तथा च गर्गः पठति, माठरः पठतीत्युच्चारयितृभेद एव प्रतीयते, अमु गविशेषमेष पठतीति नोच्चार्यमाणभेदः । 215. શંકા–ગોત્વ આદિ જાતિઓના નિરાકરણમાં દલીલો આ પ્રકાર સમાનપણ લાગુ પડે છે. મીમાંસક-ના, કારણ કે વ્યક્તિભેદ સુરપષ્ટ સિદ્ધિ હોવાને કારણે તે વ્યક્તિભેદ વ્યંજક વગેરે ઉપાધિઓને કારણે છે એ ઘટતું નથી. શાબલેય ગવ્યક્તિ અને બાહલે પરસ્પર ભિન્ન સ્વરૂપે જ પ્રત્યક્ષ જ્ઞાત થાય છે. વ્યક્તિભેદ સિદ્ધ હેઈને સર્વત્ર “ગો’ એવું અભેદજ્ઞાન બીજા કોઈ વિષયનું હોવાથી ગેવજતિ સ્વીકારવી જ પડે છે. જ્યારે અહી શાલેય વગેરે વ્યક્તિઓની જેમ ગકાર વ્યક્તિઓને આપે કયારે જોઈ કે જેથી તેમની જતિને તમે ઇરછા છે ? જ્યારે શિશુ બોલે, વૃદ્ધ જન બોલે, સ્ત્રી બાલે કે શુક બેલે ત્યારે વકતાઓને ભે થાય છે, વર્ણ વ્યક્તિનો ભેદ થતો નથી. તેવી જ રીતે ગર્ગ બોલે છે”, “માઠર બોલે છે એમ ઉચાર કરનારાઓને ભેદ જ જાય છે પરંતુ આ ગવિશેષને આ બોલે છે,” બીજ ગવિશેષને બીજે બોલે છે'] એમ ઉચ્ચારવામાં આવતા વર્ણોને ભેદ જણાતું નથી. 216. Uવાયોnsfપ તથૈવોચાર પુનઃ | गङ्गागगनगर्गादौ न रूपान्तरदर्शनम् ।। द्रुतादिभेदबोधोऽपि नादभेदनिबन्धनः । न व्यक्तिभेदजनितः शाबलेयादिबोधवत् ॥ 216. એક વકતા ઉચ્ચાર કરતો હોય ત્યારે પણ તે તેને જ [ એકના એક ગવર્ણન જ] પુનઃ ઉચ્ચાર કરે છે. ગંગા, ગગન, ગર્ગ વગેરેમાં ગવર્ણના રૂપાન્તરનું દર્શન થતું નથી. જેમ શાબલેયાદિ ભેદનું જ્ઞાન ગોવ્યક્તિભેદને કારણે છે તેમ દુત વગેરે ભેદનું જ્ઞાન નાદભેદને કારણે છે, વર્ણવ્યક્તિભેદના કારણે નથી. 217. મઘુપતૈિs Tarમાન્ચે તત્ત્વ દૂતાદ્ધિમેતિમ સત્ય = મિનत्वमेषितव्यम् । औपाधिक एव तस्मिन् भेदप्रतिभासो वर्णनीयः । सोऽयं गकारव्यक्तावेव कथं न वयेते, तस्या एवैकत्वादेकप्रत्ययः, भेदभ्रमस्तु व्यञ्जकाधीन इति । एवं हि कल्पना लघ यसी भवति । तस्मान्न नानागकारवृत्तिगत्वसामान्यं नाम किञ्चिदતિ | 217. નિયાયિક–ગત્વસામાન્ય સ્વીકારીએ તે પણ તેની (=વસામાન્યની બાબતમાં દુત આદિ ભેદને પ્રતિભાસ થવા છતાં તેનું ભિન્નત્વ ન સ્વીકારવું જોઈએ. તેની બાબતમાં થતા ભેદના જ્ઞાનને પાધિક જ વર્ણવવું જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy