________________
ઇશ્વરને શરીર નથી
શંકા-કત્વને ક્રિયાની અપેક્ષા છે, તે પારિભાષિક નથી. તેથી કત્વ અશરીર [ઈશ્વરમાં] કયાંથી હેાય કારણુ કે જેને શરીર નથી હેતુ તેનામાં ક્રિયા નથી હેાતી, કઈ અશરીર વ્યક્તિનું તત્વ કાણે કયાં જોયુ છે [એ તેા કહેા.]
૧૧૪
નૈમાયિક—આને ઉત્તર આપીએ છીએ. કતૃત્વને અર્થ છે જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્નને યાગ (=સંબંધ) હેાવા તે એમ વિદ્વાન કહે છે. તે ઈશ્વરમાં છે જ એ તા અમે કહ્યું છે, પેાતાના શરીરને પ્રેરણા કરવામાં અશરીર આત્માનું કવ તા આપણે દેખીએ છીએ. [એટલે પ્રેરણા કરવા રૂપ કર્તૃત્વ માટે શરીર હેવુ. આવક નથી.]
ઇચ્છામાત્રથી જ [બધાં કાર્યોને ઉત્પન્ન કરતુ] તેનુ કતૃત્વ હેાવાથી, [હામાત્રથી નહિં પણ] અનેક વ્યાપારાથી [વિવિધ કાર્યોની] ઉત્પત્તિ માનતાં કલેશની ક્ષુષતાના વિકલ્પના પણ પ્રતિષેધ થઈ ગયે!.
આવી પડતા
અસહ્ય
196. નત્રોTMમ્———
कुलालवच्च नैतस्य व्यापारो यदि कल्प्यते । अचेतनः कथं भावस्तदिच्छामनुवर्तते ॥ इति ।
अस्माभिरप्युक्तमेव -
यथा ह्यचेतनः काय आत्मेच्छामनुवर्तते । तदिच्छामनुवर्त्स्यन्ते तथैव परमाणवः 11
196. શંકા—અડી વિરાધી કહે છે કે જેમ કુંભારમાં વ્યાપાર (= ક્રિયા) છે તેમ ઈશ્વરમાં પણ વ્યાપારી છે એમ જો માનવામાં ન આવે તા [પ્રશ્ન ઊઠે કે] અચેતન વસ્તુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કેવી રીતે પ્રવૃત્તિ કરે?' [જડ વસ્તુ ઈશ્વરની ઇચ્છા જાણી શકે નહિ અને ઇચ્છા જાણ્યા વિના ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ?]
નૈયાયિક-અમે પણ કહ્યું છે કે જેમ જીવતુ' અચેતન શરીર જીવની ઇચ્છા પ્રમાણે વર્તે છે તેમ પરમાણુએ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરશે.
।
197. यस्तु प्रयोजनविकल्पः किमर्थं सृजति जगन्ति भगवानिति सोऽपि न पेशलः । स्वभाव एवैष भगवतो यत् कदाचित् सृजति कदाचिच्च संहरति विश्वमिति । कथं पुनर्नियतकाल एषोऽस्य स्वभाव इति चेद् आदित्यं पश्यतु देवानांप्रियः यो नियत कालमुदेत्यस्तमेति च । प्राणिकर्मसापेक्षमेतद्विवस्वतो रूपमिति चेद् ईश्वरेऽपि તુલ્યઃ સમાધિઃ ।
क्रीडार्थेऽपि जगत्सर्गे न हीयेत कृतार्थता । प्रवर्तमाना दृश्यन्ते न हि क्रीडासु दुःखिताः ॥ अथ वा अनुकम्पयैव सर्गसंहारावारभतामीश्वरः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org