SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સન્નિવેશ હેતુપરીક્ષા ૧૦૭ 181. વળી, તમે આનું (= સન્નિવેશ હેતુનું) વિશેષવિરુદ્ધત્વ જે દર્શાવ્યું તે પણ તમારું અવિચારી વિધાન છે, કારણ કે વિશેષવિરુદ્ધ હેત્વાભાસને અભાવ છે. તેને સ્વીકારે તે બધા અનુમાનના ઉછેદની આપત્તિ આવે. તમે જેનું ઉદાહરણ આપ્યું છે તે શ્રોત્રાદિના અનુમાનની બાબતમાં પણ આમ કહેવું શકય છે લણવાની ક્રિયામાં જેવું કાઠિન્ય વગેરે ધર્મો ધરાવતું દાતરડારૂપ કરણ જણાય છે તેવું જ (= અર્થાત્ કાઠિન્ય આદિ ધર્મો ધરાવતું) શ્રોત્ર આદિ કરણ [શબ્દ આદિની જ્ઞાનક્રિયામાં] માનવાની આપત્તિ આવે. તેનાથી વિલક્ષણ કરણને સાધ્ય માનતાં દષ્ટાંત સાધ્યવિકલ બની જાય, કારણ કે છેદન વગેરે ક્રિયાઓ અતીન્દ્રિય કરણનું કાર્ય જણાતી નથી. 182. ઉથ શિયામાત્ર વારમાત્રે ખ્યાતમવમિતિ તાવમાત્રનનુમાપતિ, तदिहापि सन्निवेशमात्रमधिष्ठातृमात्रेण व्याप्तमुपलब्धमिति तावन्मात्रमेवानुमापयतु । विशेषाणां तु न तल्लिङ्गम् अस्ति यत्र बाधकम् । अनित्यः शब्दः कृतकत्वादित्ययमपि श्रावणत्वादि शब्दस्य विशेषजातं बाधत एव । धूमाऽपि पर्वताग्निविशेषान् कांश्चिन्महानसाग्नावदृष्टानपहन्त्येव । तस्माद्यथानिर्दिष्टसाध्यविपर्ययसाधनमेव विरुद्वो हेतुर्न हि विशेषविपर्ययावहः प्रकृतहेतुश्च साध्यविपर्ययस्याकर्तृपूर्वकत्वस्य न साधकः, अश्वोऽयं विषाणित्वादितिવા, તાન વિરુદ્ધઃ | 182. જે કહે કે કરણસામાન્યથી ક્રિયા સામાન્ય વ્યાપ્ત જણાય છે એટલે ક્રિયાસામાન્ય કરણસામાન્યનું જ અનુમાન કરાવે છે, તે અહીં પણ નિવેશસામાન્ય કઈ સામાન્યથી વ્યાપ્ત જણાતું હેઈ, સન્નિવેશસામાન્ય કઈ સામાન્યનું અનુમાન કરા. [ક્રિયા સામાન્ય કે શનિવેશસામાન્ય] કરણના વિશેષધર્મોનું કે કર્તાનાં વિશેષ ધર્મોનું લિંગ નથી કારણ કે ત્યાં બાધક સંભવે છે. “શબ્દ અનિત્ય છે કારણ કે તે કતક છે” આમાં જે કુતકત્વનું છે તે પણ શબ્દના શ્રાવણત્વ આદિ સઘળા વિશેષોને બાધ કરે છે જ. [પર્વત ઉપર અગ્નિ પુરવાર કરો] ધૂમ હેતુ પણ મહાન સાનિમાં જે કેટલાક વિશેષોને દેખ્યા નથી તે વિશેષોનો બાધ કરે છે જ. તેથી, નિષ્ટિ સાયથી વિપરીતને પુરવાર કરનાર હેતુ વિરુદ્ધહેવાભાસ છે અને નહિ કે સધ્યત વિશેષ ધર્મથી વિપરીત વિશેષ ધર્મવાળા ધમને પુરવાર કરનાર છે. જેમ “આ અશ્વ છે કારણ કે તેને શિંગડાં છે માંને કારણ કે તેને શિંગડાં છે' હેતુ [અશ્વ સાધ્યથી વિપરીત બળદનો સાધક હાઈ] વિરુદ્ધહેવાભાસ છે તેમ પ્રકૃત હેતુ (સન્નિવેશ) સાથી (કઈપૂર્વકત્વથી) વિપરીત અકર્તપૂર્વ કવન સાધક નથી. તેથી, તે વિરુદ્ધહેવાભાસ નથી. ___183. नापि कालात्ययापदिष्टः प्रत्यक्षागमयोर्बाधकयोरदर्शनात्, प्रत्युतागममनुमाइकमिहादाहरिष्यामः । नाषि सत्प्रतिपक्षोऽयं हेतुः, संशयबीजस्य विशेषाग्रहणादेरिह हेतुत्वेनानुपादानात् । नाप्ययमप्रयोजको हेतुः, यथा परमाणूनामनित्यत्वे साध्ये मूर्तत्वमभिधास्यते । न हि मूतत्वप्रयुक्तमनित्यत्वम् । इह तु कार्यत्वप्रयुक्तमेव सकर्तृकत्वं तत्र तत्रोप Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy