SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સન્નિવેશહેસુપરીક્ષા अथास्य लिङ्गाभासत्वं क्षित्यादौ कत्रदर्शनात् । धूमेऽपि लिङ्गाभासत्वं तत्र देशेऽग्न्यदर्शनात् ।। मनु तं देशमासाद्य गृह्यते धूमलाञ्छनः । अनयैव धिया साधो वर्धस्व शरदां शतम् ॥ यपश्चाद्दर्शन तेन किं लिङ्गस्य प्रमाणता ।। अनर्थित्वाददृष्टे वा कृशानौ किं करिष्यसि ॥ तस्मात्सर्वथा नायमनैकान्तिको हेतुः । 180. મીમાંસક- અનુમાન દ્વારા કરણનું જ્ઞાન થાય છે. કારણ કે તેના સિવાય ક્રિયા ઘટતી નથી. યાયિક-કર્તા પણું અનુમાન દ્વારા જ્ઞાત થાય છે કારણ કે કર્યા સિવાય કાર્ય ઘટતું નથી. અનુમાનથી ગ્રાહ્ય હાઈ કર્તાને નાસ્તિત્વનું પ્રહણ થતું નથી. કર્તાના નાસ્તિત્વના અભાવને કારણે પૃથ્વી વગેરેનું વિપક્ષ હોવું અશક્ય – દુર્લભ છે. અનુમાન પહેલાં તો અમિની બાબતમાં પણ સંદેહ થતા નિવારી શકાતો નથી. જે અનુમાન પહેલાં અગ્નિની બાબતમાં સંદેહ થતો ન હોય તે ધૂમ પણ અનનુમાનતા અર્થાત અહિંગતા પામે. મીમાંસા-આનું (= સન્નિવેશ હેતુનું) હેત્વાભાસપણું છે કારણ કે ક્ષિતિ વગેરેમાં [સન્નિવેશહેવુ દેખાતે હેવા છતાં સાથ] કર્તા દેખાતા નથી. ‘નવયિક-એમ તે ધૂમ હેતુનું પણ હેત્વાભાસપણું થાય કારણ કે દૂર પર્વતદેશે [ધૂમ હેત દેખાતો હોવા છતાં સાધ્ય] અગ્નિ દેખાતા નથી. મીમાંસા-[દૂરથી પર્વતદેશે અને દેખાતું નથી એ ખરું પરંતુ] તે પર્વતદેશ પહોંચ્યા પછી તે અગ્નિ દેખાય છે નિયાયિક-આ જ બુદ્ધિ સાથે હે સાધુ પુરુષ ! આપ સે વરસ છે. પછીથી અગ્નિનું દર્શન થયું એટલે જ શું લિંગ (ધૂમ) પ્રમાણુ (= સદ્ હેતુ) બની ગયું ? અગ્નિનું જેને પ્રયોજન નથી તેને તે અગ્નિનું દર્શન થવાનું નથી [કારણ કે તે પછીથી પર્વતદેશે જવાને જ નહિ], તેની બાબતમાં (= તેણે કરેલ અનુમાન બાબત) તમે શું કરશે? તેથી આ (સન્નિવેશ હેતુ) સર્વથા અનેકનિક નથી. 181. यदपि विशेषविरुद्धत्वमस्य प्रतिपादितं तदप्यसमीक्षिताभिधानम्, विशेषविरुद्धस्य हेत्वाभासस्याभावात् । अभ्युपगमे वा सर्वानुमानाच्छेदप्रसङ्गात् । श्रोत्रायनुमानेऽपि यथेादाढते शक्यमेवमभिधातुम् । याडगेव लबनक्रियायां दात्रादिकरणं काठिन्यादिधर्मफमवगतं ताडगेव श्रोत्रादि स्यात् । तद्विलक्षणकरणसाध्यतायां तु साध्यविकलो दृष्टान्तः, छेदनादिक्रियाणामतीन्द्रियकरण कार्यत्वादर्शनादिति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy