SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાસનો કર્તા અદશ્ય ઈશ્વર છે ૧૦૧ 170. નેયાયિક-આનો ઉત્તર અમે આપીએ છીએ. વૃક્ષોનો ઉત્પત્તિકાલ પ્રત્યક્ષ હોવા છતાં તેમને કત તે અદશ્ય જ રહે છે કારણ કે તેને શરીર નથી એવો નિશ્ચય કરવામાં આવે છે. શરીર વિનાને તે તેમને ઉત્પન કરવામાં વ્યાપાર કરી શકે જ નહિ, તે પછી તે તેમનો કર્તા કેમ ગણાય ?—એવો પ્રશ્ન પૂછો તો એનો ઉત્તર અમે. આગળ ઉપર આપીશુ. અદશ્ય કર્તાના નાસ્તિત્વને નિશ્ચય તેના દર્શન ઉપરથી કરો ધટતે ન હેઈ, અકૃષ્ટપાત વનસ્પતિને કંઈ કર્તા નથી એમ ન કહેવાય અને તેથી અષ્ટજાત વનસ્પતિ વિરોધી દષ્ટાંત બનતું નથી. દૃશ્યમાન ક્ષિતિ, જલ, વગેરે કારણેનું કાર્ય હેઈ ઘાસના અદશ્યમાન કર્તાની કલપના કરવાનું પ્રયોજન શું એમ જે કહેવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી, કારણ કે પરલકવાદીઓ અદશ્યમાન કર્મોને પણ કારણ તરીકે સવીકારે છે. બૃહસ્પતિના અનુયાયી ચાર્વાકાને તે પરલેકનું સમર્થન કરવું એ જ માનસી વ્યથા છે. 171. મધ નાર્થિ કર્મષ્યતિ ન ઘટતે રૂતિ વર્મામદરથમાનાનામપિ कारणत्वं कल्प्यते तत्र, यद्येवमचेतनेभ्यः कारकेभ्यश्चेतनानधिष्ठितेभ्यः कार्योत्पादानुपपत्तेः कर्ताऽपि चेतनस्तेषामधिष्ठाता कल्प्यताम् । तस्मात् स्थावराणामकर्तृकत्वाभावान्न विपक्षता इति न तैर्व्यभिचारः। 171. જે કર્મ વિના જગતનું ચિત્ર્ય ઘટતું નથી માટે કર્યો અદશ્ય હેવા છતાં તેમને વિચિત્ર્યના] કારણ તરીકે સ્વીકારતા હે તે અચેતન કારક ચેતનથી પ્રેરાયા વિના કાર્યની ઉત્પત્તિ કરે એ ઘટતું નથી માટે તેમને પ્રેરક તરીકે ચેતન કર્તાની કલ્પના પણ તમે કરે. નિષ્કર્ષ એ કે ઘાસ વગેરેના કર્તાને અભાવ ન હોઈ ઘાસ વગેરે વિરોધી દષ્ટાંત બનતા નથી અને તેથી તેઓને લીધે વ્યભિચારેદેષ આવતું નથી. 172. यदप्युक्तम् येन येन व्यभिचार उद्भाव्यते स चेत्पक्षेऽन्तर्भावयिष्यते, क इदानीमनुमानस्य नियम इत्येतदपि न साधु । यदि हि भवान्निश्चिते विपक्षे वृत्तिमुपदर्शयेत्कस्तं पक्षेऽन्तर्भावयेत् । न हि विप्रत्वे पुंस्त्वस्य, नित्यतायां वा प्रमेयत्वस्य व्यभिचारे चोधमाने वेधसाऽपि विपक्षः पक्षीकर्तुं शक्यः, वादीच्छया वस्तुव्यवस्थाया अभावात् । इह तु स्थावरादौ कत्रभावनिश्चयो नास्तीत्युक्तम् । 172. જે વિરોધી દષ્ટ «થી વ્યભિચાર આવે તેને જે પક્ષમાં અન્તર્ભાવ કરવામાં આવે તે પછી અનુમાનના નિયમ જ કયાં રહ્યો ? [- અર્થાત્ આ અનુમાન છે અને આ અનુમાનાભાસ છે એવો નિયમ જ કયાં રહ્યો ?-] એમ જે કહેવામાં આવ્યું તે પણ યોગ્ય નથી. જે આપ નિશ્ચિત વિપક્ષમાં એનું અસ્તિત્વ દર્શાવો તે પછી કાણ તેના પક્ષમાં અંતભવ કરે ? બ્રાહ્મણત્વ પુરવાર કરવા આપવામાં આવેલ વિપ્રત્વ હેતને અને નિત્યતા પુરવાર કરવા આપવામાં આવેલ પ્રમેયત્વ હેતુને વ્યભિચારેદેષ દર્શાવવામાં આવે ત્યારે બ્રહ્મા પણ વિપક્ષને પક્ષ બનાવવા સમર્થ નથી, કારણ કે વાદીની ઈચ્છા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy