SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ઈશ્વર ક્રીડાથ સર્જન કરે છે? न च क्रीडापि नि:शेषजनताssतङ्ककारिणी । आयासबहुला चेयं कर्तुं युक्ता महात्मनः ॥ तस्मान्न जगतां नाथ ईश्वरः स्रष्टा संहर्ताऽपि भवति । न ह्यस्य ध्रियमाणेषु पूर्यन्ते जन्तुकर्मसु । सकृत् समस्तत्रैलोक्यनिर्मूलन मनोरथाः ।। कर्मोपरत पक्षे तु पुनः सृष्टिर्न युज्यते । न कर्मनिरपेक्ष हि सर्गवैचित्र्यसंभवः ।। 157. નૈયાયિક—ક્રીડાથે જ ઇશ્વર જગતનુ` નિર્માણ કરે છે; આવા શુભ-અશુભ રૂપવાળા (=કવાળા) જગતને સને ઇશ્વર ક્રીડા કરે છે એમ અમે કહીએ છીએ. શંકા—તા સૃષ્ટિ પડેલાં ફ્રીડજન્ય સુખથી વંચિત હાવાને કારણે ઇશ્વરના અવાપ્ત. સલાનંદ રૂપની હાનિ થાય સર્વ જીવે તે દુઃખ દેનારી અને ધા શ્રમથી સાધ્ય ક્રીડા મહાત્મા કરે એ યોગ્ય નથી. તેથી, જગતના નાથ ઈશ્વર જગતને સક નથી. તે જગતને સંહારક પણ નથી કારણ કે જીવાનાં કર્મો જ્યાં સુધી ભગવાઈ ન ાય ત્યાં સુધી એક સાથે ત્રણેય લેકનેા સંહાર કરવાને તેને મનેરથ પૂણું ન થાય. [એક સમય એવા આવે છે કે જ્યારે] બધાં કર્મો ભેગવાઈ જાય છે એ પક્ષ સ્વીકારતાં પુનઃ સૃષ્ટિ ઘટે નહિ કારણુ કે કર્મ નિરપેક્ષ સની વિચિત્રતા અસંભવ છે. 158. अथ ब्राह्मण मानेन संवत्सरशतनिष्ठामधितिष्ठति परमेष्ठिनि महेश्वरस्य संजिहर्षा जायते, तया तिरोहितस्वफलारम्भशक्तीनि कर्माणि संभवन्तीति संपद्यते सकलभुवनप्रलयः । पुनश्च तावत्येव रात्रिप्राये काले व्यतीते सिसृक्षा भवति भगवतः, तयाऽभिव्यक्शक्तीनि कर्माणि कार्यमारभन्ते इति तदप्ययुक्तम्- उद्भवाभिभवौ तेषां स्यातां चेदीश्वरेच्छया । तर्हि सैवास्तु जगतां सर्गसंहारकारणम् ॥ જિમેમિઃ ? 158. નૈયાયિક—બ્રહ્માનાં [રાત-દિનની લબાઈના] પ્રમાણુ પ્રમાણે સેા વરસ સુધી પરમેષ્ઠી શાસન પૂરું કરી રહે છે ત્યારે મહેશ્વરને સંહાર કરવાની ઇચ્છા જાગે છે. તેને લીધે કર્માંની ખેતપેાતાનાં ફળ આપવાની શક્તિ કુંઠિત થઈ જાય છે, પરિણામે સકલ લેાકના પ્રલય થાય છે. ફરી લગભગ તેટલે જ રાત્રિ જેવા કાળ પસાર થતાં ઇશ્વરને સર્જન કરવાની ઈચ્છા થાય છે. તેને લીધે કર્માની [કુંઠિત થઈ ગયેલી શક્તિ અભિવ્યક્ત થાય છે અને પાતપેાતાનાં કાર્યોને આરંભે છે. શંકા—આમ કહેવું પણ યાગ્ય નથી, જો ઈશ્વરની ઉદ્ભવ–અભિભન્ન થતા હેાય તા પછી તે ઈશ્વરેચ્છા જ કારણુ હેા, વચ્ચે કર્મની શી જરૂર છે ? [-વચ્ચે કર્માની લાવવાની શી જરૂર છે ?] Jain Education International For Private & Personal Use Only ઈચ્છાથી જ કર્મોની શક્તિને! જગતની સૃષ્ટિ અને પ્રલયનું શક્તિના ઉદ્ભત અભિભવને www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy