SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ બાધાનુત્પત્તિમાત્ર પ્રામાણ્યનિશ્ચાયક નથી અપ્રામાણ્યનું કારણ ન બનો. “પુરુષના ગુણે તે દેશનું પ્રશમન કરવામાં જ ચરિતાર્થ છે, તેઓ પ્રામાણ્યનું કારણ બનતા નથી”—એમ કહેવામાં મીમાંસ કેવળ શપથનું જ શરણુ લે છે, [તર્કનું નહિ]. બાધક જ્ઞાન ઉત્પન્ન નથી થયું એટલા માત્રથી જ વેદજન્ય વેદશબ્દજન્ય) પ્રતીતિ પ્રામાય ધરાવવાને લાયક ઠરતી નથી, કારણ કે તે તે પછી ને વિદ્યાધરપદની કામના હોય તે લોલ લેનવાળી લાખ યુવતીઓ સાથે રમણ કરે વગેરે શબ્દોમાં પણ પ્રામાયની આપત્તિ આવે. કોઈકે તે કહ્યું પણ છે કે જેમ સ્વપ્નમાં દેખેલ કોઈ વસ્તુને અન્ય દ્વીપ વગેરેમાં બાધ સંભવ ન હોવા છતાં તેમાં શ્રદ્ધા રાખવી શકય નથી તેમ વેદ દ્વારા જણાતા અતીન્દ્રિય અર્થને બાધ સંભવતો ન હોવા છતાં કોઈ તેને વિશ્વાસ કરતું નથી.’ 147. तत्र स्वप्नज्ञाने हेतुः निद्रादिदोषोऽस्तीति दुष्टकारणज्ञानादप्रामाण्यमिति चेत् लोलाक्षीलक्षवाक्ये किं वक्ष्यसि ? प्रभवस्तस्य न ज्ञायते इति चेत् नतरामसौ वेदेऽपि त्वन्मते ज्ञायते इति को विशेषः ? महाजनादिपरिग्रहोऽस्य नास्तीति चेद् अन्वेषणीयं तर्हि प्रामाण्यकारणं, न बुद्ध्युत्पादकत्वादेवौत्सर्गिकं प्रामाण्यमिति युक्तम् । साक्षाद्रष्टनरोक्तत्वं शब्दे यावन्न निश्चितम् । बाधानुत्पत्तिमात्रेण न तावत्तत्प्रमाणता ॥ यदपि वेदे कारणदोषनिराकरणाय कथ्यते 'यद्वा वक्तुरभावेन न स्युर्दोषा निराश्रयाः' इति [ો૦૦ ૨.૨.૬ ૩] તણિ ન સાશ્વતમ્, ગતિ વરિ પ્રામાનાં મુળાનામप्यभावेन तत्प्रामाण्यस्याप्यभावात् । न च वेदे वक्तुरभावः सुवचः । तथा ह्येतदेव तावद्विचारयामः किं वेदे वक्ता विद्यते न वेति । 147. મમાંમક - સ્વાનજ્ઞાનનું કારણ નિદ્રા વગેરે દેશો છે એટલે દુષ્ટ કારણના નાનને આધારે સ્વપ્નજ્ઞાનનું અપ્રામાણ્ય નક્કી થાય છે. યાયિક - જેને વિદ્યાધરપકની કામના હોય તે લોલ લોચનવાળી લાખ યુવતીઓ સાથે રમણ કરે' એ વાક્ય વિશે તમારે શું કહેવું છે? મીમાંસક – આ વાક્યનું મૂળ ખબર નથી. નયાયિક – વેદની બાબતમાં પણ, તમારા મતે, મળની કોઈને ખબર નથી, એટલે તે બેમાં શે ભેદ? ભીમાસક – મહાજન વગેરે તેને (લેલ લેચનવાળી ...” એ વાક્યના પ્રમાણયને સ્વીકારતા નથી. યાયિક – તે પ્રમાણ્યનું કારણ શોધી કાઢવું જોઈએ. બુદ્ધિને ઉત્પન્ન કરે છે એટલે તેનું પ્રામાણ્ય નિત્ય છે એમ કહેવું યોગ્ય નથી. શબ્દો સાક્ષાત્ દ્રષ્ટા પુરુષે કહ્યા છે એમ જ્યાં સુધી નિશ્ચિત ન થાય ત્યાં સુધી કેવળ બાધકજ્ઞાનની અનુત્પત્તિને આધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy