________________
પર ]
* * * * * * ... . ,, ,, www
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ચાચર ચીટે ચિહું દિશિ જોતાં, આવતે મુનિ દિઠે; મલપતે ને મોહન ગારો, મનમાં લાગે મીઠ, વિરૂઈ. રાજકુંવર કેઈક છે રૂડે, રૂપ અનુપમ દીસે, યૌવન વય જીણે વ્રત લીધું છે, તે જેવા મન હસે. વિરૂઈ. તવ દાસી ખાસી તેડાઈ, લાવો એહને બેલાઈ; ઠકુરાણના વચન સુણીને, દાસી તિહાંથી ઘાઈ. વિરૂઈ. અમ ઘર આને સાધુજી, વહરણ કાજે વેલા, ભેળે ભાવે મુનિવર આવે, શું જાણે મન મેલા. વિરૂઈ. થાળ ભરીને મીઠા મેદક, મુનિવર ને કહે વહેરો આ મેંલા કપડા ઉતારી, આછાં વાઘા પહેરો. વિરૂઈ આ મંદિર માલિયાં મેટાં, સુંદર સેજ બિછાંઈ ચતુર નારી તુમને કહે છે, સુખ વિલસે લેલાઈ. વિરૂઈ. વિરહાનલે કરી હું દાઝી છું, પ્રેમ સુધારસ સિંચે; મારા વયણ સુણિને મુનિવર, વાત આઘી મત ખેંચે. વિરૂઈ. વિષય વયણ સુણી વનિતાના, સમતારસ મુનિ બેલે; ચંદ્રતણી પરે શીતલ વાણી, મુનિ અંતરથી ખોલે. વિરૂઈ. તું અબળા દીસે છે બાળા, બેલતી નવિ લાજે; ઉત્તમ કુળમાં જેહ ઉપન્યા, તેહને એ નવિ છાજે. વિરૂઈ.
એ આચાર નહીં એમ કુળને, કુલખંપણ કેમ દીજે; નિજ કુલને આચારે ચાલીજે, તે જગમાં જસ લીજે. વિરૂઈ. શિયલ ચિંતામણું સરિખે છેડી, વિષયા રસે કુણ રીજે; વારસા કાલે મંદિર પામી, કુણું આગાસે ભીંજે. વિરૂઈ. વાત છે મેટી દેય જગમાં, જારી ને એક ચેરી; ઈણ ભવ અપયશ બહુલે પામે, પરભવે દુઃખ અઘોરી. વિરૂઈ. મન વચન કાયાએ કરીને, વ્રત લીધું નવિ ખંડું; ધ્રુવ તણી પરે અવિચલ જાણી, અમ ઘર વાસ ન મંડું. વિરૂઈ.
દુહે નારી પ્રત્યે મુનિવર કહે, સુણ ભેળી સુવિચાર દશ દ્રષ્ટાંતે દોહિલ, છે નરભવ અવતાર. સુકૃત ઉદયે પામીને, એળે ગુમાવે છે; વિષયા રસમાં મહાલતાં, નવિ જાણે કાંઈ રેહ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org