________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ જાગને લેર વિગ વાનમૂલ, ત૫ નવમે તપીએ. ૫. એ સિદ્ધચક આરાધતાં, પૂર વાંછિત કેડ; સુમતિ વિજય કવિરાજને, રામ કહે કર જોડ ,
શિવ સંપદ વરવા સદા, નવપદ ધરૂ હું ધ્યાનમાં, ભવ વાસનાને વેગ ટાળે, રાચતા ગુણ ગાનમાં, શ્રીપાલ મયણા સુંદરી, સાધી ઘણુ સુખીયા થયાં; નવપદ બળે સૌ ભાવથી, એહમાં અમુલ મંત્ર ભર્યા ૧. અરિહંત પદને પ્રથમ ઘુણતાં, વિદન સહુ દૂરે ટળે, વળી સિદ્ધ આચારજ અને, ઉવજઝાયથી શાન્તિ મળે; પંચમ મનહર સાધુ પદને, સેવતાં શિવપુર ગયા, નવપદ બળે સૌ ભાવથી, એહમાં અમુલ મંત્ર ભર્યા. ૨. દર્શન તથા શુભ જ્ઞાન ને, ચારિત્ર પદની ચેજના, એ ત્રિતપની આરાધના, પૂરે સદા સહુ કામના; અંતિમ રહ્યું તપ પદ ચમકતું, બાર જસ ભેદ રહ્યા; નવપદ બળે સૌ ભાવથી, એહમાં અમુલ મંત્રો ભર્યા. ૩
RARARAS! ===============jX
== =
=========== = E === =======
શ્રી વીશસ્થાનક તપનું ચિત્યવંદન
પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ; ત્રીજે પ્રવચન મન ધરો, ચોથે આચાર્ય સિદ્ધ. ૧. નમે ઘેરાણું પાંચમે, પાઠક પદ છઠે, નમે એ સવ્વ સાહૂણું, જે છે ગુણ ગરિ. ૨. નમે નાણસ્સ આઠમે, ચારિત્ર પર ધ્યા. ૩. નમે બંભવય ધારીણું, તેરમે ક્રિયા જાણે; નમે તવસ્સ ચૌદમે, ગોયમ નમે જિણુણું ૪. સંયમ જ્ઞાન સુઅલ્સને એ, ન તિથ્થસ્સ જાણી જિનઉત્તમ પદ પદ્મને, નમતાં હોય સુખખાણી. પ.
- નવપદજીની સ્તુતિઓ :
સિદ્ધચક્ર સે સુવિચાર, આણી હૈડે હર્ષ અપાર, જેમ લહે સુખ શ્રીકાર મન શુદ્ધ નવ એળી કીજે, અહોનિશ નવપદ ધ્યાન ધરી, જિનવર પૂજા, કીજે, પડિ. મણ દેય ટંકના કીજે, આઠે થેયે દેવ વાંદી, ભૂમિ સંથારો કીજે; મૃષા તણે કીજે પરિહાર, અંગે શીલ ધરીને સાર, દીજે દાન અપાર. ૧. અરિહંત સિદ્ધ આચાર્ય નમી, વાચક સર્વ સાધુ વંદીએ, દર્શન જ્ઞાન થુણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીએ, અહોનિશ નવપદ ગુણણું ગણજે, નવ અબીલ પણ કીજે; નિશ્ચલ રાખી મન જગશ, જપીએ પદ એક એકને ઈશ, નવકાર વાળી વિશ; છેલે આયંબીલ માટે તપ કીજે, સત્તર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org