________________
પ્રાચીન સાય મહોદધિ ભાગ-૨
[ પણ
જેટલા લાભ જગતમાં છે, તે મેં લહયા છે; અહો શ્રી આદિ જીદ ને, નિજ મુખની કહ્યા. રત્નાકર મુજ વંશ, અનોપમ ગુણયુતા, દાદો જિનમાં મુખ્ય, ચકિમાં મુજ પિતા; અહો ઉત્તમ કુલ માહરૂ, હું સહુમાં શિરે, ધન ધન મુજ અવતાર, હરિમાં હું ધુરે. ચકવતી થઈ ચરમ જિણેસર થાઈશું, કનક કમલપરે નિજપદ કમલને ઠાયશું; સુરનર કેડા કેડ મલી મુજ પ્રણમશે, પ્રાતિહારજ વર આઠશું સમવસરણ થશે. મદ કરવાથી નીચ ગોત્ર ઈમ બાંધીઉં, ભવ ભવ નીચ કર્મનું ફલ ઈહાં સાધીઉં; એક દિન રોગ ઉદયથી મન એમ ચિંતવે, સેવા કારક શિષ્ય કરું કેઈક હવે. સાર ન પૂછે એ મુનિ પરિચિત છે ઘણા, ડુંગરા દૂર થકી દિસે રળીઆમણા, એવે કપિલ નામે એક નૃપ સુત આવીયે, તેને મરિચીએ પ્રભુને ધર્મ સુણાવી.
ગ્ય જાણું કહે જાઓ મુનિ પાસે તમે, દીક્ષા લ્યો શુભ ભાવથી કહીએ છીએ અમે, કપિલ કહે તવ ધર્મ નથી શું તુમ ગચ્છ, મનથી ચિંતે અજગ એ મુજ લાયક છે. મરિચી કહે જે કપિલ ઈહ પણ ધર્મ છે, ચિત્ત રૂચે તિહાં સેવીએ એ હિત મર્મ છે, ઈમ ઉસૂત્ર કહ્યાથી સંસાર વધારી, સાગર કેડા કેડ અપારા ચારી. ચેરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી, અને અનાલોચિત રીજે ભવથી આવી દશ સાગર ભવ ચોથે પંચમ સ્વર્ગથી, ઉપ પંચમ ભાવ હવે બ્રાહ્મણ વર્ગમાં. એંસી પૂર્વ લખ આઉખે કૌશિક દ્વિજ થયે, ધૃણું નયરીએ છઠે ભવ ભમતાં ગયે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org