________________
૩૫૨ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ :- ઢાલ-બીજી :
(ચતુર સનેહી મેહના-દેશી) એક દિન ગ્રીષ્મ કાલમાં, વિચરતે એકાકી રે; અલગ સ્વામી થકી રહે, જ્ઞાનમદે અતિ છાકી રે.
- ત્રીજે ભવ ભવિ સાંભલો. ટેક તપ તપે અતિ આકરે, મેલે મલીન છે દેહ રે; શ્રમણ પણું દુક્કર ઘણું, જલવાયે નહી એહ રે. ઘર જાવું જુગતું નહી, એમ ધારીને વિરચે રે, વેશ નવો ત્રિદંડીને, ચંદન દેહે તે ચરચે રે. કર કમલે ગ્રહે દંડને, ભગવું કપડું કરવું રે; પાયે ઉપાનહ પહેરશે, માથે છત્રને ધરવું રે. પરિમિત જલશું સ્નાન , મુંડ જટા જુટ ધારૂ રે; રાખું જઈ સુર્વણની, પ્રાણી સ્કૂલ ન મારૂ રે. વેષ કરીને લિંગીને, ધર્મ કરે વલી સાચે રે; વાણી ગુણે પડિબાહ, જેહવે હીરો જાગે રે. જાણી દીક્ષા યેગને, આ મુનિને આપે રે; જણ જણ આગલ રાગથી, સાધુ તણું ગુણ થાપે રે. આદિ જિણુંદ સમેસર્યા, સાકેતન ઉદ્યાને રે; ભરતજી વંદન સંચર્યા, વંઘા હરખ અમાને રે. ભરતજી વંદીને ઉચ્ચરે, કેઈ અછે તુમ સર રે, સ્વામી કહે સુણ રાજીઆ, તુમ સુત મરિચીએ પરખે રે. વાસુદેવ પહેલે હોશે, ચકવતી મુકાયે રે, તીર્થપતિ ચોવીશ, નામે વીર કહાયે રે. પુલકિત થઈ પ્રભુ વંદીને, મરિચી નિકટે પહોત રે, ત્રણ પ્રદક્ષિણા દઈને, વંદે મન ગહ ગહલે છે. ત્રીજે ગુણ સ્તવના કરી ઈમ કહે, વંદુ છું એહ મરમ રે; વાસુદેવ ચકી થઈ, થા જિનપતિ ચરમ રે. જિન વચનામૃત દાખવી, રંગે ઉલટ આણી રે; પ્રણમી ભરત ઘેર ગયે, મરિચીને ગુણનિધિ જાણે રે.
– ઢાલ ત્રીજી :મરીચી મન ઈમ ચિંતવે, ભરત વચન સુણી, મુજ મન અવર ન કેય છે. જગમાનું ગુણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org