________________
૩૪૬ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ દોઢ માસી બે વાર કર્યા તે, ભ, માસક્ષમણ કર્યા બાદ તે; બહોંતરે પાસ ખમણ કર્યા તે, ભ૦ છકુ બસે ઓગણત્રીશ સાર તે. બાર વરસમાં પારણું તો, ભ૦ ત્રણશે ઓગણપચાસ તે; નિદ્રા બે ઘડીની કરી તે, ભા બેઠાં નહી બાર વરસ તે. કર્મ ખપાવી કેવલ લહ્યું તે, ભ૦ ત્રિગડે પરસદા બાર તે ગણધર પદની સ્થાપના તે, ભ૦ જગ હુઓ જય જયકાર તે. ગણધર વર અગ્યાર હુઆ તે, ભ૦ ચૌદ સહસ સાધુ સુખકાર તે છત્રીસ સહાસ સાધવી હુઈ તો, ભ. શીયલ રચણ ભંડાર તે. એકલાખ ઓગણસાઠ હજાર કહ્યા તે, ભ૦ શ્રાવક સમકિત ધાર તે; ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકા તે, ભ૦ એ કહ્યો વીર પરિવાર તે. બ્રાહ્મણ માતપિતા હુઆ તે, ભ, મેકલ્યાં મુક્તિ મેઝાર તે; સુપુત્ર આ ઈમ કહ્યો તે, ભ૦ સેવકની કરે સાર તે. ત્રીશ વરસ ગૃહવાસ વસ્યા તો, ભ૦ બાર વરસ છવસ્થ તો; ત્રીશ વર્ષ કેવલ થયું તે, ભ૦ બહોતેર વરસ સમસ્ત તે. એણી પરે પાલી આઉખું તે, ભ૦ દિન દીવાલી જેહ તે; મહાનદ પદવી પામીયા તે, ભ૦ સમરું હું નિત્ય તેહ તે. સંવત સેલ બાસઠ વર્ષે તે, ભ૦ વિજ્યા દશમી ઉદાર તે; લાલવિજય ભકતે કહે છે, ભ૦ વીરજિન ભવજલ તાર તે.
-: ઢાલ-છઠ્ઠી :મરણ સુખ સંપદ મિલે, ફલે મનોરથ કેડજી; રોગ વિગ સવિ ટલે, ન હાય શરીરે કેઢિીજી. આદ્રીઆણું પુર મંડેણ, ખંડણે પાપનો પૂરોજી; જે ભવિયણ સેવા કરે, સુખ પામે તે ભર પૂરજી. મુરત મેહન વેલડી, દીઠે અતિ આણંદજી; સિંહાસણે બેઠે સેહે સદા, ગગને જો રવિચંદજી. પ્રતિમા એ લહીએ સદા, પ્રણમું જોડી હાથજી; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, માંગું મુક્તિનો સાથ છે. શ્રાવક અતિ ઉદ્યમ કરી, કીધો જિન પ્રાસાદજી; કાઢયું પાપ ઠેલી કરી, પુણ્ય જગ જવાદે.
જ્ય૦
૦
૦
-: કલશ :
શ્રી વીર પાટ પરંપરાગત, શ્રી આણંદ વિમલ સૂરીય; શ્રી વિજયદાન સૂરિ તાસ પાટે, શ્રી હીરવિજય સૂરિગણુધરુ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org