________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
કારણ રે સમકિત શું ચિત્ત થોભીયે. ૫૮ ગુટક ભયે ચિત્ત નિત એમ ભાવી, જેથી ભાવનાં ભાવીયે; સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન મન લાવી, તેહ વિણ છૂટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવાં, ચેર જેર–ભવે. ભવે. ૫૯ હાલઃ ભાવો પંચમી રે, ભાવનાં શમદમ સાર રે, પૃથ્વી પરે રે, સમકિત તસુ આધાર રે; છઠ્ઠી ભાવના રે, ભાજન સમકિત જે મલે, શ્રત શીલને રે તે રસ તેહમાં નહિ લે. ૬૦ ગુટક નવિ ઢલે સમકિત ભાવના રસ, અમિય સમ સંવત ષટ્ર ભાવના એ કહી એહમાં, કરો આદર અતિ ઘણે, ઈમ ભાવના પરમાર્થ જલનિધિ, હોય તનુ ઝકલ એ; ધન પવનપુણ્ય પ્રમાણુ પ્રગટે, ચિદાનંદ કલોલ એ ૬૧
હાલ ૧૨ મી. (જે મનુવેશ શકે છડી–એ દેશી) ઠરે જિહાં સમકિત તે થાનક, તેહના ષટ વિધ કહિયે રે, તિહાં પહેલું થાનક છે ચેતન, લક્ષણ આતમ લહિયે રે. ખીર નીર પરે પુદ્ગલ મિશ્રિત, પણ એહથી અલગ રે; અનુભવ હંસ ચંચ જે લાગે, તે નવિ દીસે વલગ રે; ૬૨ બીજુ થાનક નિત્ય આત્મ, જે અનુભૂત સંભારે રે, બાલકને સ્તન પાન વાસનાં, પૂરવ ભવ અનુસાર રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાય રે; દ્રવ્ય થકી અવિચલિત અખડિત, નિજગુણ આતમરાય રે. ૬૩ ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મ તણે છે યોગે રે, કુંભકાર જિમ કુંભ તણે જે, દંડાદિક સંગે રે, નિશ્ચયથી નિજ ગુણને કર્તા, અનુપચરિત
વ્યવહાર રે; દ્રવ્ય કર્મને નગરાદિકને, તે ઉપચાર પ્રકાર છે. ૬૪ ચોથું થાનક છે ભક્તા, પુણ્ય પાપ ફલ કેરો રે, વ્યવહાર નિશ્ચય નય દૃષ્ટિ, ભુજે નિજ ગુણ નેરો રે; પંચમ થાનક છે પરમપદ, અચલ અનંત સુખ વાસે રે; આધિ વ્યાધિ તન મનથી લહીયે, તસુ અભાવે સુખ ખાસ રે. ૬૫ છઠ્ઠ થાનક મેક્ષ તણું છે, સંયમ જ્ઞાન ઉપાય રે; જે સહેજે લહિયે તે સઘલે, કારણ નિફલ થાય રે, કહે જ્ઞાન નવ જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણ; સીપ જાણ જે ફિરિયા રે. ૬૬ કહે કિરિયા નય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે; જલ પેસી કર પદ ન હલાવે, તારૂં તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈહાં બહુલાં; નય એકેક ને વાદ રે; સિદ્ધાન્તી બેહ નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭ ઈણિ પરે સડસઠ બેલ વિચારી, જે સમકિત આરાધો રે; રાગદ્વેષ ટાલી મન વાલી, તે સમ સુખ અવગાહે રે, જેહનું મન સમકિત નિશ્ચલ; કેઈ નહીં તસ તેલે રે; શ્રી નયવિજય વિબુધ પય સેવક; વાચક જ ઈમ બોલે રે. ૬૮.
સમાપ્ત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org