________________
૩૨૨]
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૨ પાય નમી નામ દીધું મહાવીર, જેહ ઇદ્ર કહ્યો તેહવો ધીર; સુર વલિઓ પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે.
- વસ્તુ - રાય ઓચ્છવ રાય ઓચ્છવ કરે મન રંગ;
લેખન શાળાએ સુત હવે, વીર જ્ઞાન રાજા ન જાણે, તવ સૌધર્મ ઈ આવીયા;
પૂછે ગ્રંથ સ્વામી વખાણે. - વ્યાકરણ જૈન તિહાં કીઓ, આનંઘ સુર રાય; વચન વદે પ્રભુ ભારતી, પંડે વિસ્મય થાય.
-: ઢાલ પાંચમી - યૌવન વય જિન આવીયા એ, રાયે કન્યા યશોદા પરણાવીયા એ; વિવાહ મહોત્સવ શુભ કીયા એ, સવિ સુખ સંસારના વિલસીયા એ. અનુક્રમે હઈ એક કુંવરી એ, ત્રીશ વરસ જિનરાજ લીલા કરી એ, માતાપિતા સદગતિ ગયા એ, પછે વીર વૈરાગે પૂરિયા એ. મયણરાય મનશું છતિયો એ, વીર અથીર સંસાર મન ચિંતી એ; રાજરમણ ઋદ્ધિ પરિહરી એ, કહે કુટુંબને લેશું સંયમ સીરી એ.
- હાલ છઠ્ઠી – પિતરીય સુપાસરે, ભાઈ નંદી વર્ધન,
કહે વત્સ એમ ન કીજીએ એ. આગે માય તાય વિહ રે, તું વલી વ્રત લીએ;
ચાંદે ખાર ન દીજીએ એ. નીર વિણ જિમ મત્સ્ય રે, વીર વિના તિમ;
ટલ વલતું સહુ એમ કહે એ. કૃપાવંત ભગવંત રે, નેહ વિના વલી,
બે વરસ ઝાઝેરાં રહે એ. ફાસુ લીયે અન્ન પાન રે, પર ઘર નવિ જમે
ચિત્ત ચારિત્ર ભાવે રમે એ. ન કરે રાજની ચિંત રે, સુર લોકાંતિકા
આવી કહે સંયમ સમે એ. બુજ બુજ ભગવંત રે, છાંડી વિષય સુખ
આ સંસાર વધારણે એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org