________________
પ્રાચીન સજઝાય મહોદધિ ભાગ-૨
[ ૩૧૩
૭
ચૌદ સહસ ભલા અણગાર પ્રભુને શોભતા. વળી સાધવી સહસ છત્રીશ કહી નિર્લોભતા. ઓગણસાઠ સહસ એક લાખ તે શ્રાવક સંપદા. તિન લાખને સહસ અઢાર તે શ્રાવિકા સમુદાય રે. ચૌદ પૂર્વધારી ત્રણશે સંખ્યા જાણિયે. તેરસે ઓહિનાણી સાતશે કેવળી વખાણીયે. લબ્ધિ ધારી સાતશે વિપુલમતિ વળી પાંચશે. વલી ચારશે વાદી તે પ્રભુજી પાસે વસે.. શિષ્ય સાતશે ને વળી ચઉદશે સાથ્થી સિદ્ધ થયા.
એ પ્રભુને પરિવાર કહેતા મન ગહ ગહ્યા. પ્રભુજીએ ત્રીસ વરસ ઘર વાસે ભેગવ્યાં. છદ્મસ્થપણામાં બાર વરસ, તે જોગવ્યાં. ત્રીશ વરસ કેવળ બેતાલીશ વરસ સંયમપણું. સંપૂર્ણ બહોતેર વરસ આયુ શ્રી વીરતણું. દીવાળી દિવસે સ્વાતિ નક્ષત્ર સેહંકરૂ. મધ્યરાતે મુગતિ પહોત્યાં પ્રભુજી મનેહરૂ. એ પાંચ કલ્યાણક વીશમાં જિનવર તણું. આ તે ભણતાં ગણતાં હરખ હોય મનમાં ઘણું , જિન શાસન નાયક ત્રિશલા સુત ચિત્ત રંજણે. ભવિયણને શિવ સુખકારી ભવભય ભંજણે. )
કળશ જય વિર જિનવર સંઘ સુખકર, યુપ્યો અતિ ઉત્સુક ધરી, સંવત સત્તર એકાશીયે, સુરત ચોમાસું કરી, શ્રી સહજ સુંદર તણે સેવક, ભક્તિ શું એણે પરે કહે, પ્રભુજી શું પૂર્ણ પ્રેમ પામ્યો, નિત્ય લાભ વાંછિત લહે.
૧૪ Xxxxxxxx
=====================================H
શ્રી મહાવીર સ્વામીનું પંચકલ્યાણકનું સ્તવન-ઢાલ-૩
KAKARAKAKARARAKARA KAKAKARAAR AF ARAKARAKAFAR ARRARAKAR EHEHEE比比龙龙龙龙龙龙龙龙HEJEEEE死EEES
* દહી,
શાસન નાયક શિવકરણ, વંદુ વાર જિણંદ પંચ કલ્યાણક જેહના, ગાશું ઘરી : આણંદ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org