________________
૨૭૪ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ જિનજીએ પણ જગમાં જેહનું, કે ન કઈ ઉપમાન; તે અનંત સુખસિદ્ધિ લહેતિહા, નિરૂપાધિક અસમાનરે. મુનિવર ! અલખ નિરંજન પરમતિ વલી, પરમ પુરુષ જગદીશ એહવા નામ જપે તસ ભાવે, ભાવમુનિ નિશદિશ રે. મુનિવર૦ ૧છે
ઢાળ-ત્રીજી. (મુજ મતિ તુજ ગુણે ઈમ જિનરાજ-એ દેશી)
(સ્વસ્તિશ્રી વિમલાપુરજીએ–રાગ). શુકલ દયાન તણું સંક્ષેપે, ઈમ કહ્યા ચાર પ્રકાર એહ ધ્યાન કેરાં હવે લક્ષણ, ચાર કહ્યા સુવિચાર ગુણવંતા મુનિવર સેવિયે, નિત્ય શુભ ધ્યાન. કર્મ રેગ હરવાને જગમાં, જેહ છે અમૃત સમાન, ગુણવંતા, રા દેવાદિક ઉપસર્ગ કરે તવ, નવ હે ગુણગેહ; પીડા પણું મન નાણે તેહની, પહેલું લક્ષણ એહ. ગુણવંતા જેવા દેવાદિક માયાથી અથવા, સુક્ષમ ભાવ સંદેહ, તાસ સંમેહ ઉપાઈ ન શકે, બીજું લક્ષણ એહ. ગુર્ણવતા. ૪ તનથી અલગ જીવ ચિંતવે, જીવથી સયલ સંગ; શુક્લ તણું એ લક્ષણ ત્રીજું, દર હરે સવિ સેગ. ગુણવંતા. પા અતિ નિરાગ પણે કરીને કરે, ઉપાધિ શરીરની સાર; ચોથું એ કહ્યું કે ન કરે, મમતા તાસ લગાર. ગુણવંતા, લક્ષણ ચાર કહ્યા ઈમ એહના, હવે આલંબન ચાર; તેહ કહ્યું હવે જેણે ધ્યાને, ચઢતા હોય આધાર. ગુણવંતા, કેપટોપ નિવારક ઉપશમ, પ્રથમ આલંબન હોય; માન મથન સુકુમાલ પણું જે, મનતનું બીજું સોય. ગુણવંતા, ૮ાા દંભ વિદારણ સરલ પણું જે, તે ત્રીજું ગત દોષ; લોહ હ સંક્ષેહ વિદારણ, ચોથું જાણુ સંતોષ, ગુણવંતા આલંબન ઈમ કહ્યા શુક્લના, સયલ દુરિત વનદાવ; ભાવ કહે હવે કહું એહની, ભાવના ભવજલ નાવ. ગુણવંતા. ૧૦
ઢાળ-૪થી (કપૂર હવે અતિ ઉજલોરે–એ દેશી) આદિ નહી સંસારનીરે, છેહડે પણ નવિ હોય,
કમેં પ્રેર્યો જીવડે રે; તિહાં બહુ રડવડે સેય, ભાગી ભાવો ભાવ રસાલ,
લા
IIછા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org