________________
: રેપર 3
સવ
૫
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ભાવે બારહ ભાવનાજી, અનિત્યપણાદિક જેહ; પંચ મહાવ્રતની વલીજી, પણવીસ ભાવે તેહ. જ્ઞાન અભય વલી જાણીયેજી, ધર્માલંબન દાન; મન વચ તન તપ ત્રિડું વિધેજી, વિનય ભણન મન ઠામ. રાજસ તામસ સાત્વિકે જી, તપ વલી ત્રિવિધ પ્રકાર; તેહમાં સાત્વિક આદરે જી, શ્રદ્ધા ગુણ આધાર ભક્ત પાન ઉપકરણનેજી, ગ્રહણ કરે નિર્દોષ અનાશંસ નિર્માયથી, ભાવ શૌચ મલ શેષ. માહણ શ્રમણ દયાપરા, ભિક્ષુ નિગ્રંથ વખાણ એ ચઉનામે સુયગડેજી, સેલમાં મધ્યયને જાણ. જ્ઞાન વિમલ પ્રભુતા ઘણીજી, તસ સુખનો નહિ પાર; ભાવશૌચ પીયૂષમાંજી, જે ઝીલે નિરધાર. સ.
દુહા મન પાવન તે નિપજે, જે હેય નિસ્પૃહ ભાવ, તૃષ્ણ હથી વેગલ, તેહિ જ સહજ સ્વભાવ. અરિહંતાદિક પદજીકે, નિર્મલ આતમ ભાવ; તેહ અકિંચનતા કહી, નિરૂપાધિક અવિભાવ.
ઢાલ ૯મી નવમે મુનિવર ધર્મ સમાચારો, અમલ આકિંચન નામ; સુગુણનર૦ આશંસા ઈહ ભવ પરભવ તણું; નવિ કીજે ગુણધામ, સુઇ ચતુર સનેહી અનુભવ આતમા. ઉપધિ પ્રમુખ જે સંયમ હેતુને, ધારે ધર્મને કામ; સગુણ લજજાદિક કારણ પણ દાખ, અશાદિક જેમ જાણ સુ ચ૦ ૨ મૂછ પરિગ્રહ જિનવરે ભાંખી, ગૃધ સભાવે રે જેહસુત્ર ધર્મલંબન હેતે નવિ કહ્યો, સંયમ ગુણ ઘરે જેહ સુવ ચ૦ ૩ ગામ નગર કુલ ગણ બહુ સંઘની, વસતિ વિભૂષણ દેહ, સુત્ર મમકારાદિક જેગે નવિ ધરે, ઉદય સભાવમાં તેહ. સુઇ ચ૦ ૪ નિંદા સ્તુતિ રૂપે તુષે નહિ, નવિ વતે પરભાવ, સુઇ સુખ દુખે આપ સરૂપ ન પાલટે, કર્મ પ્રકૃતિ ચિત્ત લાવ. સુહ ચ૦ ૫ મેહ મદન મદ રાગથી વેગળા, ત્રિકરણ શુદ્ધ આચાર સુત્ર એવા સુવિહિત જે સુખ અનુભવે, જીવન મુક્તિ પ્રચાર. સુ. ચ. ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org