________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ગુણલવ દેખીને આપણે, શું મતિ મૂઢો તું થાય રે; દોષ અનંતનો ગેહ છે, પર –મન જાય રે, તે વાસી પટકાય રે, ભાગ અનંત વેચાય રે; કાલ અનંત વહાય રે, નહિ કેઈ શરણ સહાય રે, કર હવે ધર્મ ઉપાય રે, જીમ લહે શિવપુર હાય રે. અનુ. ૩ જ્ઞાનાદિક મદ વારિયે, જઈ વિહુ ત્રિભુવન રાય રે; તે શી વાત પરમદ તણી, માને લઘુપણું થાય રે, ખલનું બિરૂદ કહાય રે, નહિ તસ વિવેક સહાય રે, ક્રોધ મતંગજ ધાય રે, ઢાહે ગુણવણ રાય રે. અનુ. ૪ જાતિ મદે છમ દ્વિજ લહ્યો, ડૂબ પણું અતિ નિંદ રે, કુલ મદથી જુઓ ઉપના, દ્વિજ ઘર વીર જિર્ણોદ રે, લાભ મળે હરિચંદ રે, તપ માઁ સિંહ નરીદ રે, મૃત મદે સિંહ સૂર રે, રૂપે સનત નરીદ રે. અનુ. ૫ જ્ઞાન ભલું તસ જાણીયે, જસ મદ વિષ ઉપસંત રે; તેહથી જે મદ વાધીયે, તે અનલ ઊઠત રે, તરણીથી તિમિર મહંત રે, ચંદથી તાપ કરંત રે, અમૃતથી ગદ–હંત રે, મદ ન કરે તેહ સંત રે. અનુ. ૬. સ્તબ્ધ હોય પર્વત પરે, ઉર્વ મુખી અભિમાની રે, ગુરૂજનને પણ અવગણે, આપે નવિ બહુમાન રે; નવિ પામે ગુરૂ માન રે, ધર્માદિક વર ધ્યાન-રે; ન લહે તેહ અજ્ઞાની રે, દુલભ બધિ નિદાન રે, તે લહે દુઃખ અસમાન રે, અનુભવ એમ જાણુને રે આતમા, ઈડીજે અભિમાન રે, માર્દવ ગુણ જેમ ઉપજે, વાધે જગ જસ માન રે, થાઓ સંયમ સાવધાન રે, નહિ તસ કેઈ ઉપમાન રે, જ્ઞાન વિમલ ઘરે ધ્યાન રે. અનુભવ
દુહા મૃદુતા ગુણ તે દઢ હોય છે, મન ઋજુતા હોય; કેટરે અગ્નિ રહે છતે, તરુ નવિ પલવ હોય. આર્જવ વિણ નવિ શુદ્ધ છે, અશુદ્ધ ન ધારે ધર્મ મેક્ષ ન પામે ધર્મ વિણ, ધર્મ વિના નવિ શર્મા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org