________________
AFAREERRAREER AFTA HSHRAF5LZERBA IKHE FEE પત્ર નોંધપત્ર PHEHE BEE મધ તે
૨-મૃષાવાદ પાપસ્થાનકની સજઝાય
KM
AAAAAAAAAAAAAAAAAA
ALEKHસસસસ સસ BE BE BE H
મીનું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ધ્યાન; આજ હા છડા રે ભવિ મંડા ધર્મશું પ્રીતડીજી. બૈર–ખેદ–અવિશ્વાસ, એત્તુથી દોષ અભ્યાસ; આજ હૈા થાયે રે નવિ જાયે વ્યાધિ અથ્યથીજી. રહિવુ" કાલિક સૂરિ, પરિજન વચન તે ભૂરિ; આજ હૈ। સહવુ' રે નવિ કહવું જીઝ ભયાદિકેજી. આસન ધરત આકાશ, વસું નૃપ હુએ સુપ્રકાશ; આજ હૈ। જૂઠે રે સુર રૂઠે ઘાલ્યેા રસાતલેજી. જે સત્ય વ્રત ધરે ચિત્ત, હાય જગમાંહિ પવિત્ત; આજ હૈ। તેને રે, નહિ ભય સુર વ્યંતર-યક્ષથીજી, જે નવિ ભાખે અલીક, એટલે ઠાવુ' ઠીક; આજ હૈા ટેકે રે, સુવિવેકે સુજસ તે સુખ વરેજી.
23:3333-3-3-3---3---3-35383383836)
KEE. ૫૫ મ
૩-અદત્તાદાન પાપસ્થાનકની સજઝાય
KARAR EFF ARRAH IAF BEERA KAKEKNEKKKKKKKKNKJKY
ચારી વ્યસન નિવારીયે, પાપસ્થાનક હેા ત્રીજું કહ્યુ. ઘાર કે;બૃહભવ પરભવ દુઃખ ઘણાં, એહ વ્યસને હા પામે જગ ચાર કે ચારી ચાર તે પ્રાયે દરિદ્રી હુયે, ચારીથી હૈ। ધન ન રહે રે નેટ કે; ચારના કાઈ ઘણી નહિ, પ્રાયે ભૂખ્યુ હે! રહે ચારનુ` પેટ કે.ચારી જિમ જલમાંહે નાંખીયા, તલે આવે હૈ। જલ ને અચ ગાલ કે; ચાર કંઠાર કરમ કરી, જાયે નરકે હા તિમ નિપટ નિટાલ કે. નાડુ' પડયુ. વલી વીસચુ, રહ્યું રાખ્યું હ। થાપણ કર્યુ” જેહ કે; તૃણ તુસ માત્ર ન લીજીયે; અણુ દીધુ હો કિહાં કાઇનું તે કે, દરે અનર્થ સકલ ટલે, મિલે વાહલા હૈ। સઘલે જસ થાય કે; સુર સુખનાં હુએ ભેટણાં, વ્રત ત્રીજી હૈ। આવે જસ દાય કે,
ચેારી
ચારી
ચારી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૧
૨
3
૪
૫
૧
२
૩
४
પ્
www.jainelibrary.org