________________
If ૧૭૯
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
અરિહંત ધ્યાન ધરતાં થકાં, પહોંચ્યા દેવલોક માંહી લલના પાપિણ ધમધમતી ચાલી, મળી સિંહણ તેણીવાર લલના. ખાઉં ખાઉં કરતી મારી, પહોંચી નરક મોઝાર લલના; એવું સ્વરૂપ સંસારતું, કિહા માત ને પુત્ર સંબંધ લલના. નવકાર મંત્રના સ્મરણથી, પાપે સુખ અનંત લલના; જે નવપદ ધ્યાન ધરશે સદા, તસ ઘર લીલા લહેર લલના. ઊઠતા બેસતાં ચાલતાં, ધરે નવપદનું ધ્યાન લલના;
શ્રી ભાવપ્રભ સૂરિ એમ કહે, વરશે સુખ અપાર લલના. ============== = === = ====== ==== =====
૩૯ શ્રી સુભદ્રા સતીની સજઝાય ઢાલ-૬
EHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEH
==========
કર
================================== =====AFARIકાક ===============================================
દ્વાલ ૧લી
(સાંભળજે મુનિ) નયરી તે એક ચંપાવતી, રાજા બુદ્ધિના નિધાન રે; લેકે તે સહુ સુખીયા વસે, તે ઘેરે ધાન્યને નહિ પાર રે; સમકિત શેઠ વસે તિહાં રે, તે ઘેર સુભદ્રા નાર રે. સાસુની સેવા કરે રે, જાણી જનેતા એ માત રે, મન વચન કાયાએ કરી રે, બીજા ભ્રાત ને તાત રે. વૈશાખ સુદ ત્રીજને રે, આહાર વહેતા મુનિરાય રે; માસક્ષમણુનું મુનિને પારણું, તરણું ખૂયું આંખ માંય રે. વાય વળી ઊડે ઘણે, મુનિ આકુળ વ્યાકુળ થાય રે; એમાં સતીની નજરે પડે રે, સુરત આવ્યા ઘરની માંય રે. - જીભેથી તરણું કાઢીયું, મુનિને મુખે એંધાણ રે, કુમતિ સાસુજી ઘરે આવિયા, અવર ન જેવું બીજુ કાજ રે.
દ્વાલ ૨ જી. મેં જાણ્યું વહુ છે નાનેરું બાળક, કંઈ નથી જાણતી; કર્યા અનર્થ કામ અરે, વહુ આ તે શું કર્યું. લજી જૈન ધર્મ અરે, વહ આ તે શું કહ્યું, સાધુને ચડાએલી આળ, કુડા કલંક લાગીયા. કરે શેષ અશેષ, સાસુ મન અતિ ઘણાં પતિને જમાડીને જમતી, એવા ઢગ તે બહુ કર્યા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org