________________
પ્રાચર્ચાન સજ્ઝાય મહોદધિ ભાગ-૨
સાથ;
સવા ચૌદ વરસ લગે, એકાદિ શત માન; ખડગ ધારા વ્રત પાળશુ, ધરશું જીનવર આણુ. નાણુ મંડાવી ભાવશું, સામી સામણુ ઉમા કરવા ભલાં, પૂજશુ. ત્રિભુવન નાથ. નિયાણુ. કશું નહિ, સમતા ભાવ ઉદાર; ધર્મરત્ન આરાધવા, અમૃત કૃપા વિચાર. મેરે આં
મેરે
મેરે
હાલ ૨ જી
જિમ જિમ એ તપ કીજીએ રે, તિમ તિમ પાય પલાય સલુણા, આળસ તજી ઉદ્યમ કરે રે, ઉપાદાન શુદ્ધ થાય. સલુણા. વર્ધમાન તપ કીજીએ રે, લીજીએ નરભવ લાભ. એકેકુ વધતાં થયાં રે, સે। આંખીલ સમુદાય; સા ઉપવાસ સખ્યા થશે રે, પાતિક દૂર પલાય. ચૌદ વર્ષ ત્રણ માસને રે, વીશ દિવસ હિતકાર; સ૦ પાંચ હજાર પચાસ છે રે, સર્વદિવસ હિતકાર.
સ
સ
સ
સ
નમે તવસ પ૪ જાપનુ` રે; દાય હજાર પ્રમાણ; સહ ખાર લાગસ કાઉસગ્ગ કરેા રે, યશાશક્તિ અનુમાન. વિધિપૂર્વક ઓરાધતાં રે, ઉજમણે ફળ જોય; સ૦ સુલભ એધિ જીવને રે, ધર્મરત્ન શિવ હાય. સ
મેરે૦
મેરે
મેરે॰
KANAFAF5FZFAFFFFANAFFARBARARARA Full પત્ર FA
૩૩
શ્રી સદાદરી તથા રાવણની સજઝાય
સ
ઢાલ-૪ KAKAKAKAKAKIKKKKKKKKKKKKAN
KHAAKHUKAKKARAKALPANA KARE
ઢાલ-૧-લી
Jain Education International. 2010_05
For Private & Personal Use Only
[ ૧૫૫
www
અહે. રાણાજી કહ્યું માનીને, અભિમાન દૂરે ટાળીયે; અહે। રાણાજી નાના છે પણ, તે નર માટા કહેવાય છે; અહા રાણાજી એના દર્શન, મનેારથ થાય છે. અહેા રાણાજી॰ એના દશરથ સરિખા પિતા છે, એના કૌશલ્યાજી માતા છે; એના લક્ષ્મણ સરિખા ભ્રાતા છે. અહેા રાણાજી
એના ભરત શત્રુઘ્ન ભાઇ છે, એને સુગ્રીવાદિક તા સરખાઇ છે; એને અનુમતિ સદા સુખદાઈ છે. અહેા રાણાજી
૫
૬
७
૨
3
૪
૫
૧
૨
3
www.jainelibrary.org