________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
વે કવલ તણે પરે, મ. આ સ્વાદ છે સમ તેહ; અતિ તીક્ષણ અસિધારા પરે, મ૦ ચાલવું દુષ્કર એહ. અતિ અહિ સાથે રહેવું જિહ્યું, મ0 ચારિત્ર છે દુઃખકાર, અતિ લોહ માય જબ ચાવવા, મ. અશક્ય ચારિત્ર વિચાર. અતિ યથા વૈશ્વાનરની શિખા, મ. તે કહે કેમ પિવાય; અતિ સંયમ પણ વત્સ ન પલે, માત્ર તમથી દુષ્કર થાય. અતિ વલી નર કેઈ કેથલે, મ. વાયુ ભેર કહે કેમ; અતિ તિમ એ દુષ્કર છે સહી, મત્ર એ મન છે વત્સ તેમ. અતિ મેરૂ મહીધર ત્રાજુવે, મ૦ કિમ તેલા જાય; અતિ સુરગિરિ ભાર સહેવો યથા, મ0 તિમ ચારિત્ર દુષ્કર થાય. અતિ રત્નાકર જેમ ભુજ બલે, મ૦ તર દુષ્કરકાર, અતિ અનુશાંત ત્રિપદધિ, મ. વિષમ તે તર પાર. અતિ માનુષ ભેગ જે ભેગવે, મ, ઉત્તમ લક્ષણ પંચ, અતિ ભુત ભેગા થયા પછી, મ૦ પશ્ચાત્ ધર્મ સમંચ. અતિ તવ તે કુમાર માય તાયને, મળ ભાંખે વચન રસાલ અતિ ઈહ લેક પિપાસા રહિતને, મા દુષ્કર નહિંય વિશાલ. અતિ કાયરને દુષ્કર સહુ, મ૦ શરા ને નહિ કાંય; અતિ નરેદ્ર તે સુખને નિધાન, મ. સંયમ સુત કહે માય. અતિ
હાલ–૨મી (ઓધવજી સંદેશે કહેજે શ્યામને. દેશી) મૃગા પુત્ર વૈરાગી દમીશ્વર સેહરે,
માતા પિતાને ભાખે વચન મહારજે, શરીર વેદના માનસી મેં પૂરવ સહી,
કહેતા ન આવે વચન થકી તસ પારજે. મૃગાપુત્ર વૈરાગી દમીશ્વર સેહરો આંકણી સાચો એ સંવેગી અવની પતિ ખરે,
મુનિજનમાં તે શેભે સબલ મહંત જે, નામ જપતાં તમ જાયે નાશી પરૂં,
જન્મ મરણ કાંતાર તણે લદ્યો અંત જે. મૃગા. ૨ જરા મરણ કાંતાર ચતુર્ગતિ ભય મહા
અનુભવિયો મેં વાર અનંતી માય જે,
શરીર વેઇન માતા પિતાને કર સેહ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org