________________
૧૧]
www
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ધર્મરાય વંદન આવે, પ્રજાલક સહુ સુખ પાવે;
રૂષિ વંદી પાવન થાવે રે. જૈન ધર્મ, ૧૦ નરેદ્ર સ્વરૂપ જાણ્યો સબહી, પ્રધાન ઉપર કે તબહી,
કાઢયે નગર થકી અબહી છે. જેન ધર્મ૧૧
દેહા
સેવક જન બોલાય કે, કહે ઈ નૃપ ધર્મ ઈણે દુષ્ટ માહા પાપીયે', કહ્યું નિવિડ મહા કર્મ. એહનું મુખ જેવું નહિં, નહીં નગરમેં કામ; કાઢ ઈહાંથી તેહને, નહિ વિલંબનું ઠામ. ઉલંઠ પાપ એહને સહી કરો નગરની બહાર આણા સીમ રહેવે નહિં, કરે દેશની પાર. ફટ ફટ લેક કરે સહુ રે પાપી નિર્લજજ, ગુરૂ મેટા સંતાપિયા, કિશ્ય કર્યું તે કજજ. કપિફાલે તસ કાઢિયે, લૂંટી ઘર ને બાર માનભંગ ભમતો ફરે, કેઈ ન પૂછે સાર.
હાલ ૩ જી. (સાંભલે મુનિ સંયમ રાગે ઉપશમ શ્રેણીયે ચડી રે) ઈણ અણુસર એક સુરપુર સરિખું, હસ્તિનાગપુર ન વાજા રે; રૂદ્ધિ સમૃદ્ધિ અકંટક જનને, શ્રી પોત્તર રાજા રે. ઇણ૧ રાજા હુએ જિન ધર્મને સંગી, રંગી સંત પિછાન રે, તસ પત્ની જવાલા પટરાણી, સતિયાં મુકુટ સમાને રે. ઈણ સમકિત શીલ રત્ન ગુણ સાચી, રાચી જગત વિખ્યાતી રે; રાજી નહી વિષયા રસ તેપણ, જાચી પિયુગુણ માતી રે. ઈણ રાણુને નંદન જુગલ અનુપમ, ઉપમા નહિ કોઈ જેહને રે; દિનકર તેજ દીપે નિશિપતિ રૂં, ન્યૂન જાણે તેહને રે. ઈ વિષ્ણુકુમાર ને મહાપજ, નામ ત્રિજગત વિદિત્તા રે, કલ્પ દોયના સુરપતિ માનું, આવી ખલકને જતા રે. ઈશુ. ૫ રહે સંસારમાંહિ પણ અલગા, વિલગા નહિં ક્યું રાગી રે; વિલસે ભેગ રોગ સમ જાણે, વિષ્ણુકુમાર વડ ભાગી રે. ઘણ- ૬ યુવરાજ પદ પ કુમારકુ, પણ નવિ લેવે નિરોગી રે; અથિર રાજશું પ્રીતિ ન મંડુ, ઈડ રૂદ્ધિ સુખ ભેગી રે. ઈણ ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
, WWW.jainelibrary.org